રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે જેનું એક કારણ છે રસ્તામાં ગેર કાયદેસર ઊભી રહેતી કેબિન અને રેકડી. રસ્તામાં જ્યાં ને ત્યાં ઊભી રહેતી કેબિન અને રેકડીને કારણે ટ્રાફિક અને પાર્કિગની સમસ્યા વધતી જઈ રહી છે. આ દૂર કરવા મનપા દ્વારા ૮૦થી વધુ રેકડી અને કેબિન દૂર કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એક સપ્તાહમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૮૨ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક,ડેપ્યુટી મેયર ચોક, નાનામવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૮૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૧૮૯ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ. ૫૪,૦૦૦/-વહીવટી ચાર્જ જીવરાજપાર્ક સાધુવાસવાણી રોડ,ગાયત્રીનગર મેઇન રોડ,જ્યુબેલી ચોક,પેલેસ રોડ ભુપેંદ્ર રોડ, કરણસિંહજી રોડ,કેસરી પુલ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૧,૧૬,૭૩૦/- મંડપ ચાર્જ જે કોઠારીયા રોડ, રૈયા રોડ, સત્યસાંઈ રોડ, પંચાયત ચોક, સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पब्लिक डिमांड बाबत वंचित बहुजन आघाडीच्या वतीने पोलीस अधीक्षक यांणा चौकशी करण्याचे निवेदन देणार रविंद्र भदर्गे वंचित तालुका अध्यक्ष
मागील काही दिवसा पुर्वी काही दैनीका मध्ये एम टी सुरवसे यांणा परतुरला परत पाठवा असे...
દોબારા રિવ્યુ: અનુરાગ કશ્યપની શક્તિ દર્શાવે છે, તાપસી પન્નુની ‘ઓબારા’ને અંત સુધી બાંધી રાખે છે
શું છે ફિલ્મની સ્ટોરીઃ ફિલ્મની સ્ટોરીમાં 90થી 2021 સુધીનો સમયગાળો બતાવવામાં આવ્યો છે. દોબારાની...
Breaking News: 'अबकी बार 400 पार', CM Yogi Adityanath ने लोकसभा चुनाव के लिए दिया नारा | BJP | UP
Breaking News: 'अबकी बार 400 पार', CM Yogi Adityanath ने लोकसभा चुनाव के लिए दिया नारा | BJP | UP
વલસાડ ખેરગામ રોડ ઘોબીકુવા પાસે રસ્તા ઉપર મહાકાય ઝાડ પડતાં વાહન વ્યવહાર બંધ
વલસાડ ખેરગામ રોડ ઘોબીકુવા પાસે રસ્તા ઉપર મહાકાય ઝાડ પડતાં વાહન વ્યવહાર બંધ