સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રી નો પર્વ કોમી એક ક્લાસના માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જેલ ચોક વિસ્તારમાં આવેલ ભગવતે યુવક મંડળની નવરાત્રી નો 51 માં વર્ષમાં ભવ્ય પ્રારંભ થયો છે જ્યારે આમાં યુવાનો અને વૃદ્ધ ભેગા મળી અને આયોજન કરે છે જેમાં માતાજીની આરાધનાથી લઈ અને તમામ પ્રકારની ગરબીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારોના માતાજીના ગરબાઓ ગાય અને નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ ઉમંગભેર નવરાત્રી ની ઉજવણી કરે છેત્યારે આ ગરબીમાં રાજદેવભાઈ જણાવતા હતા કે છેલ્લા 51 વર્ષથી આ જગ્યા ઉપર આજ સ્થાપના સાથે ગરબી ઉજવાઈ રહી છે જેમાં અનેક યુવકોનો સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ ગરબીમાં સલામતી સાથે બહેનો પણ ગરબા ભૂમિ શકે છે જ્યારે નવાઈની વાત તો એ છે કે સો જેટલી યુવાઓ વયની બાળાઓ આ નવરાત્રીમાં મેમ્બરશીપ ધરાવી રહી છે અને જે પણ મહિલાઓનું ભવ્ય આયોજન કરી અને ગરબીને સફળતા પ્રાપ્ત કરાવી રહી છે ત્યારે ભગવતી યુવક મંડળની પ્રશંસનીય કામગીરીને જોઈ અને અનેક ગરબીના સંચાલકો તેમની પાસે ગરબીના આયોજનો માટેની સલાહ સુચન પણ લેતા આવવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G20 में PM Modi की इस तस्वीर ने India vs BHARAT की बहस क्यों तेज की? Anurag Thakur के बयान की चर्चा
G20 में PM Modi की इस तस्वीर ने India vs BHARAT की बहस क्यों तेज की? Anurag Thakur के बयान की चर्चा
ડીસા પ્રાંતકચેરી ખાતે ધારાસભ્યના અધયસથાને વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ વિકાસનાં કામોની કરાઈ ચર્ચા
ડીસા પ્રાંતકચેરી ખાતે ધારાસભ્યના અધયસથાને વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ વિકાસનાં કામોની કરાઈ ચર્ચા
અમરેલી-તલાટી મંત્રીઓ દ્વારા પાઠવાયું આવેદનપત્ર ધારી કલેકટરશ્રી, મામલતદાર,TDO શ્રીને આવેદન પાઠવ્યું
અમરેલી જિલ્લામાં આજથી તલાટી મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર. ધારી તાલુકાના તમામ તલાટી મંત્રીઓ...
Riteish Deshmukh पत्नी Genelia D'Souza संग आए नज़र
Riteish Deshmukh पत्नी Genelia D'Souza संग आए नज़र
পূজাৰ বতৰত টিংখাঙৰ লাচিত নগৰ বাংলাবাৰী বাসীক অসম চৰকাৰে দিলে সু খবৰ
পূজাৰ বতৰত টিংখাঙৰ লাচিত নগৰ বাংলাবাৰী বাসীক অসম চৰকাৰে দিলে সু খবৰ