સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રી નો પર્વ કોમી એક ક્લાસના માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જેલ ચોક વિસ્તારમાં આવેલ ભગવતે યુવક મંડળની નવરાત્રી નો 51 માં વર્ષમાં ભવ્ય પ્રારંભ થયો છે જ્યારે આમાં યુવાનો અને વૃદ્ધ ભેગા મળી અને આયોજન કરે છે જેમાં માતાજીની આરાધનાથી લઈ અને તમામ પ્રકારની ગરબીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારોના માતાજીના ગરબાઓ ગાય અને નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ ઉમંગભેર નવરાત્રી ની ઉજવણી કરે છેત્યારે આ ગરબીમાં રાજદેવભાઈ જણાવતા હતા કે છેલ્લા 51 વર્ષથી આ જગ્યા ઉપર આજ સ્થાપના સાથે ગરબી ઉજવાઈ રહી છે જેમાં અનેક યુવકોનો સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ ગરબીમાં સલામતી સાથે બહેનો પણ ગરબા ભૂમિ શકે છે જ્યારે નવાઈની વાત તો એ છે કે સો જેટલી યુવાઓ વયની બાળાઓ આ નવરાત્રીમાં મેમ્બરશીપ ધરાવી રહી છે અને જે પણ મહિલાઓનું ભવ્ય આયોજન કરી અને ગરબીને સફળતા પ્રાપ્ત કરાવી રહી છે ત્યારે ભગવતી યુવક મંડળની પ્રશંસનીય કામગીરીને જોઈ અને અનેક ગરબીના સંચાલકો તેમની પાસે ગરબીના આયોજનો માટેની સલાહ સુચન પણ લેતા આવવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pakistan में पूर्व प्रधानमंत्री Imran Khan की गिरफ़्तारी का एक साल पूरा (BBC Hindi)
Pakistan में पूर्व प्रधानमंत्री Imran Khan की गिरफ़्तारी का एक साल पूरा (BBC Hindi)
Apple iPhone 16 लाइनअप को आज से बुक कर पाएंगे यूजर्स, जानें कीमत, सेल डेट और प्री-ऑर्डर डिटेल्स
Apple की लेटेस्ट iPhone 16 लाइनअप के प्री-ऑर्डर आज से शुरू हो रहे हैं। इस सीरीज के चार मॉडल...
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ গুৰুত্বপূৰ্ণ সিদ্ধান্ত
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ গুৰুত্বপূৰ্ণ সিদ্ধান্ত অসমৰ খিলঞ্জীয়া জনজাতিৰ বাবে...
બોટાદ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના “પહેલ-પુસ્તક પરબ” ને સફળતાપૂર્વક 30 દિવસ પૂર્ણ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં અવનવી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારે બોટાદ...