સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રી નો પર્વ કોમી એક ક્લાસના માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જેલ ચોક વિસ્તારમાં આવેલ ભગવતે યુવક મંડળની નવરાત્રી નો 51 માં વર્ષમાં ભવ્ય પ્રારંભ થયો છે જ્યારે આમાં યુવાનો અને વૃદ્ધ ભેગા મળી અને આયોજન કરે છે જેમાં માતાજીની આરાધનાથી લઈ અને તમામ પ્રકારની ગરબીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારોના માતાજીના ગરબાઓ ગાય અને નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ ઉમંગભેર નવરાત્રી ની ઉજવણી કરે છેત્યારે આ ગરબીમાં રાજદેવભાઈ જણાવતા હતા કે છેલ્લા 51 વર્ષથી આ જગ્યા ઉપર આજ સ્થાપના સાથે ગરબી ઉજવાઈ રહી છે જેમાં અનેક યુવકોનો સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ ગરબીમાં સલામતી સાથે બહેનો પણ ગરબા ભૂમિ શકે છે જ્યારે નવાઈની વાત તો એ છે કે સો જેટલી યુવાઓ વયની બાળાઓ આ નવરાત્રીમાં મેમ્બરશીપ ધરાવી રહી છે અને જે પણ મહિલાઓનું ભવ્ય આયોજન કરી અને ગરબીને સફળતા પ્રાપ્ત કરાવી રહી છે ત્યારે ભગવતી યુવક મંડળની પ્રશંસનીય કામગીરીને જોઈ અને અનેક ગરબીના સંચાલકો તેમની પાસે ગરબીના આયોજનો માટેની સલાહ સુચન પણ લેતા આવવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું
ডবকাৰ দুখনকৈ বিদ্যালয়ত চিআৰপিএৰ বৃক্ষৰোপন
আজাদী কা অমৃত মহোৎসবৰ লগত সংগতি ৰাখি ডবকাত দুখনকৈ বিদ্যালয় প্ৰাংগনত চি আৰ পি এফ ৰ এটা দলে ছাত্ৰ...
સેવાલીયામાં વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ પેરામિલેટરરી ફોર્સના જવાનો અને પોલિસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજાઇ.
સેવાલીયામાં વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ પેરામિલેટરરી ફોર્સના જવાનો અને પોલિસ સ્ટાફ સાથે...
પોરબંદર :ફિશિગ પાછળ વધુ ખર્ચ કરવા છતાં મુખ્ય મચલિયો નો જથ્થો મળતો નથી, મત્સ્ય ઉદ્યોગ મરણ પથરી એ .
પોરબંદર :ફિશિગ પાછળ વધુ ખર્ચ કરવા છતાં મુખ્ય મચલિયો નો જથ્થો મળતો નથી, મત્સ્ય ઉદ્યોગ મરણ પથરી એ .