સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રી નો પર્વ કોમી એક ક્લાસના માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જેલ ચોક વિસ્તારમાં આવેલ ભગવતે યુવક મંડળની નવરાત્રી નો 51 માં વર્ષમાં ભવ્ય પ્રારંભ થયો છે જ્યારે આમાં યુવાનો અને વૃદ્ધ ભેગા મળી અને આયોજન કરે છે જેમાં માતાજીની આરાધનાથી લઈ અને તમામ પ્રકારની ગરબીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારોના માતાજીના ગરબાઓ ગાય અને નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ ઉમંગભેર નવરાત્રી ની ઉજવણી કરે છેત્યારે આ ગરબીમાં રાજદેવભાઈ જણાવતા હતા કે છેલ્લા 51 વર્ષથી આ જગ્યા ઉપર આજ સ્થાપના સાથે ગરબી ઉજવાઈ રહી છે જેમાં અનેક યુવકોનો સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ ગરબીમાં સલામતી સાથે બહેનો પણ ગરબા ભૂમિ શકે છે જ્યારે નવાઈની વાત તો એ છે કે સો જેટલી યુવાઓ વયની બાળાઓ આ નવરાત્રીમાં મેમ્બરશીપ ધરાવી રહી છે અને જે પણ મહિલાઓનું ભવ્ય આયોજન કરી અને ગરબીને સફળતા પ્રાપ્ત કરાવી રહી છે ત્યારે ભગવતી યુવક મંડળની પ્રશંસનીય કામગીરીને જોઈ અને અનેક ગરબીના સંચાલકો તેમની પાસે ગરબીના આયોજનો માટેની સલાહ સુચન પણ લેતા આવવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भीम ज्ञान पीठ सेवा संस्थान रघुवीर मेघवाल तहसील के तहसील अध्यक्ष बने केशोरायपाटन
भीम ज्ञान पीठ सेवा संस्थान रघुवीर मेघवाल तहसील के तहसील अध्यक्ष बने
केशोरायपाटन
राज्य सरकार...
Ayodhya Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ| Mumbai Shivaji Park શણગારવામાં આવ્યો| Shivaji Park Dadar
Ayodhya Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ| Mumbai Shivaji Park શણગારવામાં આવ્યો| Shivaji Park Dadar
कढ़ी के साथ चावल नहीं बनाए तो पति ने पीट-पीटकर मार डाला, ऐसे हुआ मामले का खुलासा
करी के साथ चावल नहीं बनाए तो पति ने पीट-पीटकर मार डाला, ऐसे हुआ मामले का खुलासा
...
क्या हर भैयादूज में यमराज अपनी बहन से मिलने जाते है - जानते है , वास्तु शास्त्री डॉ सुमित्रा अग्रवाल जी से
शास्त्रोंके अनुसार भैयादूज अथवा यमद्वितीया को मृत्यु के देवता यमराज का पूजन किया जाता है। इस दिन...
ವಿಜಯನಗರ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳ ಕಚೇರಿಯಲ್ಲಿ ಸಚಿವರ ಸಭೆ
ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಯ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳ ಕಚೇರಿಯಲ್ಲಿ ಸಚಿವ ಜಮೀರ್ ಅಹಮದ್ ಖಾನ್ ಅವರು ಪ್ರಗತಿ ಪರಿಶೀಲನಾ ಸಭೆ...