સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રી નો પર્વ કોમી એક ક્લાસના માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જેલ ચોક વિસ્તારમાં આવેલ ભગવતે યુવક મંડળની નવરાત્રી નો 51 માં વર્ષમાં ભવ્ય પ્રારંભ થયો છે જ્યારે આમાં યુવાનો અને વૃદ્ધ ભેગા મળી અને આયોજન કરે છે જેમાં માતાજીની આરાધનાથી લઈ અને તમામ પ્રકારની ગરબીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારોના માતાજીના ગરબાઓ ગાય અને નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ ઉમંગભેર નવરાત્રી ની ઉજવણી કરે છેત્યારે આ ગરબીમાં રાજદેવભાઈ જણાવતા હતા કે છેલ્લા 51 વર્ષથી આ જગ્યા ઉપર આજ સ્થાપના સાથે ગરબી ઉજવાઈ રહી છે જેમાં અનેક યુવકોનો સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ ગરબીમાં સલામતી સાથે બહેનો પણ ગરબા ભૂમિ શકે છે જ્યારે નવાઈની વાત તો એ છે કે સો જેટલી યુવાઓ વયની બાળાઓ આ નવરાત્રીમાં મેમ્બરશીપ ધરાવી રહી છે અને જે પણ મહિલાઓનું ભવ્ય આયોજન કરી અને ગરબીને સફળતા પ્રાપ્ત કરાવી રહી છે ત્યારે ભગવતી યુવક મંડળની પ્રશંસનીય કામગીરીને જોઈ અને અનેક ગરબીના સંચાલકો તેમની પાસે ગરબીના આયોજનો માટેની સલાહ સુચન પણ લેતા આવવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aditya L1 Mission: पृथ्वी की कक्षा से बाहर निकला आदित्य एल1, अभी कितना सफर और करना है तय | ISRO
Aditya L1 Mission: पृथ्वी की कक्षा से बाहर निकला आदित्य एल1, अभी कितना सफर और करना है तय | ISRO
মৰাণৰ ঝলমৰ পৰা বোৱাৰী নিৰুদ্দেশ হোৱা ঘটনাই সৃষ্টি কৰিছে চাঞ্চল্য
মৰাণৰ ঝলমৰ পৰা বোৱাৰী নিৰুদ্দেশ হোৱা ঘটনাই সৃষ্টি কৰিছে চাঞ্চল্য
Bihar: Gaya में शुरू हुई सेहत के लिए फायदेमंद Black Potato की आमदनी के लिहाज से फायदेमंद खेती
Bihar: Gaya में शुरू हुई सेहत के लिए फायदेमंद Black Potato की आमदनी के लिहाज से फायदेमंद खेती
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 1111 વૃક્ષોનું પીપળ વનનું નિર્માણ અને પ્રકૃત્તિ ચિંતન બેઠક નું નિર્માણ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 1111 વૃક્ષોનું પીપળ વનનું નિર્માણ અને પ્રકૃત્તિ ચિંતન બેઠક નું નિર્માણ