સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રી નો પર્વ કોમી એક ક્લાસના માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જેલ ચોક વિસ્તારમાં આવેલ ભગવતે યુવક મંડળની નવરાત્રી નો 51 માં વર્ષમાં ભવ્ય પ્રારંભ થયો છે જ્યારે આમાં યુવાનો અને વૃદ્ધ ભેગા મળી અને આયોજન કરે છે જેમાં માતાજીની આરાધનાથી લઈ અને તમામ પ્રકારની ગરબીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારોના માતાજીના ગરબાઓ ગાય અને નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ ઉમંગભેર નવરાત્રી ની ઉજવણી કરે છેત્યારે આ ગરબીમાં રાજદેવભાઈ જણાવતા હતા કે છેલ્લા 51 વર્ષથી આ જગ્યા ઉપર આજ સ્થાપના સાથે ગરબી ઉજવાઈ રહી છે જેમાં અનેક યુવકોનો સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ ગરબીમાં સલામતી સાથે બહેનો પણ ગરબા ભૂમિ શકે છે જ્યારે નવાઈની વાત તો એ છે કે સો જેટલી યુવાઓ વયની બાળાઓ આ નવરાત્રીમાં મેમ્બરશીપ ધરાવી રહી છે અને જે પણ મહિલાઓનું ભવ્ય આયોજન કરી અને ગરબીને સફળતા પ્રાપ્ત કરાવી રહી છે ત્યારે ભગવતી યુવક મંડળની પ્રશંસનીય કામગીરીને જોઈ અને અનેક ગરબીના સંચાલકો તેમની પાસે ગરબીના આયોજનો માટેની સલાહ સુચન પણ લેતા આવવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अवैध बजरी परिवहन करते हुये दो ट्रैक्टर ट्रॉली जब्त , दो चालक
हिंडोली पुलिस ने अवैध बजरी परिवहन एंव भण्डारण के खिलाफ कार्यवाही करते हुए अलग अलग...
Israel-Hamas War Impact: Jio-Airtel को तगड़ा नुकसान, India में 5G पर भी होगा असर! | GoodReturns
Israel-Hamas War Impact: Jio-Airtel को तगड़ा नुकसान, India में 5G पर भी होगा असर! | GoodReturns
સુરતમાં ડાયમંડના વેપારીના હીરામાં દેખાય રહ્યા છે ગણપતિ | Surat News
સુરતમાં ડાયમંડના વેપારીના હીરામાં દેખાય રહ્યા છે ગણપતિ | Surat News
'30 साल बाद देश में गृह युद्ध शुरू हो जाएगा', कैलाश विजयवर्गीय के दावे से मचा बवाल
मध्य प्रदेश के मंत्री और भाजपा नेता कैलाश विजयवर्गीय के एक बयान से विवाद खड़ा हो गया है। दरअसल,...