આજ રોજ પવિત્ર દશેરાના તહેવાર નિમિતે નડિયાદ શહેર ના હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર ખૂબ મોટા 50 ફૂટ થી વધુ ઉંચાઈ ધરાવતા રાવણ ના પૂતળા નું દહન સાંજે 6 વાગ્યા ની આસપાસ કરવામાં આવશે 

આજ ના દિવસે સત્ય ની જીત થઈ હોવાના કારણે સમગ્ર નડિયાદ મા શોભાયાત્રા કાઢવામાં આવશે તે સમગ્ર નડિયાદ ના બઝાર માં ફરી સાંજે હેલિપેડ ગ્રાઉન્ડ પેહચશે ત્યાર બાદ રાવણ દહન નો પ્રોગ્રામ યોજાશે 

રિપોર્ટ ઈરફાન મલેક