સિહોરના ગ્રામ્ય પંથક સહિત ભાવનગરના મુખ્ય ઉધોગપૈકીના ડાયમંડ ઉધોગ માટે ગત વર્ષની તુલનામાંઆ વર્ષની દિવાળી નબળી પૂરવાઈ સાબિત થઈ છે, રફ ડાયમંડના ભાવ ઉંચા હોવાની સાથ વિદશોમાં જરૂરિયાત મુજબની ડિમાન્ડ આછી રહતા ભાવનગરનો હીરા ઉધાગ મંદીની અસર વચ્ચે દિવાળી કાઢશે તેવા સંકેતો છે. મંદીના કારણે આ વર્ષે દિવાળી વેકેશન પણ લંબાઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.હીરા ઉદ્યોગ માટે દિવાળીની તેજી શ્રાવણ માસ બાદ તુરંત જ શરૂ થઈ જાય છ. પરંતુ આ વર્ષે હીરા ઉધોગ માટ દિવાળીની તજીની ચમકમાં થાડી જાખપ આવી છે. આ સમય દરમિયાન ભાવનગરમાં તૈયાર થયેલા હીરાની વિદેશોમાં ભાર ડિમાન્ડ રહેતી હોવાથી હીરાના કારખાનાઓ ૧૬થી ૧૮ કલાક ધમધમતા રહેતો હોય છે. પરંતુ આ વર્ષે હીરા માર્કેટ મંદીની અસર વચ્ચેથી પસાર થઈ રહી છે દર વર્ષ કરતા આ વર્ષે હીરા ઉધાગમાં મંદી છે, વિદશાથી આવતા કાચા માલ માંઘા છે. જ્યાર પોલિસ્ક (તૈયાર) માલની વિદશામાં ડિમાન્ડ ઓછી છે. જના કારણે આ વર્ષે દિવાળીના તહેવારમાં તેજીના તોખારની જગ્યાએ હીરા ઉધોગ માટ નાણાંકીય ભીડ રહે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત કારીગરાનો પણ પ્રશ્ન ઉભા થયો છે. હીરા ઉધોગમાં દશેરા પછી અટલે કે ૧૫થી ર૦ આક્ટાબર દરમિયાન દિવાળી વકેશનપડી જશે. ગત વર્ષે તજીના કારણ દિવાળો વકશન ટૂંકું હતું અને ઘણાં કારખાના લાભ પાંચમથી ધમધમતા થઈ ગયા હતા. પણ આ વર્ષે મંદીના કારણે દિવાળી વેકેશન૧૦થી૧ર દિવસ લંબાઈ શકે છે તેવું જાણવા મળે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আহোম জাতীয় গণমঞ্চৰ প্ৰতিবাদ
আহোম জাতীয় গণমঞ্চৰ প্ৰতিবাদ |
আজি নগৰৰ মুক্তিনাথ চাৰিআলিত প্ৰতিবাদ সাব্যস্ত কৰে সংগঠনটোৱে...
જસદણ પંથકમાં વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
જસદણ પંથકમાં વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
વસ્ત્રાપુર પોલીસની તપાસ ઉપર ફરિયાદી મહિલા કેમ ઉઠાવી રહી છે સવાલ...?ફરિયાદી મહીલાને ન્યાય મળશે...?
વસ્ત્રાપુર પોલીસની તપાસ ઉપર ફરિયાદી મહિલા કેમ ઉઠાવી રહી છે સવાલ...?
ફરિયાદી મહીલાને ન્યાય મળશે...?
मिरवणूक ईद-ए-मिलादुन्नबी संदर्भात पाथरी पोलीस ठाण्यात बैठकीचे आयोजन
पाथरी(प्रतिनिधी) ईद-ए-मिलादुन्नबी मिरवणुकीच्या संदर्भात आज ०८ ऑक्टोबर रोजी दुपारी ०२:०० वाजता...
વલ્લભીપુર શહેર અને ગ્રામ્યમાં અનાજ માફીયાઓ બેફામ
જવાબદાર તંત્ર આંખ આડા કાન કરતું હોવાની લોકમુખે ચર્ચા
રાજ્ય સરકાર દ્વારા...