ઝાલોદ શહેર માં નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે . અનેક સ્થળે શેરી ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે આજરોજ *સાઈ સર્જન* સોસાયટી માં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને માતાજીની આરાધના સ્વરૂપે ગરબાની રમઝટ પણ માણી. સમસ્ત કાર્યક્ર્મનું આયોજન સોસાયટી પ્રમુખ શ્રી રાજેશભાઈ પંચાલ,રાહુલભાઇ,શહેર મહિલા મોરચા મહામંત્રી જીગનીશાબેન તેમજ નવરાત્રી મહોત્સવ નાં સોસાયટી નાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. આ નવરાત્રિ રમઝટ માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલકુમારી વાઘેલા, શહેર સંગઠન પ્રમુખશ્રી દિનેશભાઈ,યુવા મોર્ચા પ્રમુખ સંતોષભાઈ, દુર્ગેશભાઈ અને કાર્યકર્તાઓ અને સોસાયટી નાં મહિલાઓ બાળકો ઉપસ્થિત રહી ગરબાની રમઝટ માણી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા-ધાનેરા નજીક ટ્રેલર ચાલકે બાઇકને ટક્કર મારતાં આશાસ્પદ યુવકનું મોત : એક યુવક ઘાયલ
ડીસા-ધાનેરા હાઇવે પર ટ્રેલરે ટક્કર મારતા લગ્ન પ્રસંગ પતાવી પરત ઘરે આવી રહેલા સામઢીના આશાસ્પદ...
મહીપતસિંહ ચૌહાણ હવે માતર અને ખંભાત સીટ પર થી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે
BREAKING NEWS હિપતસિંહ ચૌહાણ માતર-૧૧૫ અને ખંભાત-૧૦૮ બંને સીટ પરથી અપક્ષ ચુંટણી...
ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે ક્યારે અને ક્યાં?
ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે ક્યારે અને ક્યાં?
શું છે ઈચ્છામૃત્યુ..? તેની શરતો શું ?અને કાયદો શું કહે છે ..?
શું છે ઈચ્છામૃત્યુ..? તેની શરતો શું ?અને કાયદો શું કહે છે ..?