ઝાલોદ શહેર માં નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે . અનેક સ્થળે શેરી ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે આજરોજ *સાઈ સર્જન* સોસાયટી માં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને માતાજીની આરાધના સ્વરૂપે ગરબાની રમઝટ પણ માણી. સમસ્ત કાર્યક્ર્મનું આયોજન સોસાયટી પ્રમુખ શ્રી રાજેશભાઈ પંચાલ,રાહુલભાઇ,શહેર મહિલા મોરચા મહામંત્રી જીગનીશાબેન તેમજ નવરાત્રી મહોત્સવ નાં સોસાયટી નાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. આ નવરાત્રિ રમઝટ માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલકુમારી વાઘેલા, શહેર સંગઠન પ્રમુખશ્રી દિનેશભાઈ,યુવા મોર્ચા પ્રમુખ સંતોષભાઈ, દુર્ગેશભાઈ અને કાર્યકર્તાઓ અને સોસાયટી નાં મહિલાઓ બાળકો ઉપસ્થિત રહી ગરબાની રમઝટ માણી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'कांग्रेस के 'विभाजनकारी' एजेंडे को लेकर मतदाताओं के बीच जागरूकता फैलाएं', पीएम मोदी ने NDA उम्मीदवारों को लिखा पत्र
नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा के नेतृत्व वाले एनडीए उम्मीदवारों को व्यक्तिगत...
દિયોદરમાં ખેડુત આગેવાન અમરાભાઇ ચૌધરીને લાફો મારનાર અરજણ ઠાકોરનું નિવેદન સામે આવ્યું...
દિયોદરમાં ખેડુત આગેવાન અમરાભાઇ ચૌધરીને લાફો મારનાર અરજણ ઠાકોરનું નિવેદન સામે આવ્યું...
Post Workout Acne: वर्कआउट भी हो सकता है आपके पिंपल्स की वजह, ऐसे रख सकते हैं अपनी स्किन का ख्याल
क्या आप भी वर्कआउट (Workout) करते हैं और पिंपल्स की समस्या से जूझ रहे हैं? अगर हां तो ये...