ખંભાતના નગરા ખાતે ગલાણી સીમ વિસ્તારમાં દિવ્યાંગ શાળાના નિર્માણ અર્થે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળાના અભ્યાસ અર્થે શાળાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે.