ખંભાતમાં સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષ ખાતે કેન્દ્રીય મંત્રી ભગવંથ ખુબાજીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.જે દરમિયાન સાંસદ મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય મયુરભાઈ રાવલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ સહિત ભાજપા કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.