ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ની સરકારમા રજૂઆત ને પગલે કુતિયાણા તાલુકાના કોટડા તથા સિંધપુર ગામે સરકારી માધ્યમિક શાળાઓમાં સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ ના વર્ગોને મંજૂરી મળી ગયેલ હોય તો આ વિસ્તાર ના વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ તથા ધોરણ ૧૨ ના અભ્યાસ માટે ઘર આંગણે શિક્ષણ મળી રહેશે. આ તકે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ સરકારનો આભાર માન્યો હતો.