સિહોર પોલીસ મથકમાં ફરજ નિભાવી તેમની ઉમદા અને નિષ્ઠાપૂર્વકની કામગીરીથી ભારે લોકચાહના મેળવનાર કર્મનિષ્ઠ અને બાહોશ પી.આઈ શ્રી કે.ડી.ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા આજરોજ સિહોર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા તેઓને પુષ્પહાર અને શાલ અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવ્યું હતું તેમજ તેમની કારકિર્દીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે સિહોર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, સિહોર નગરપાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, સિહોર કોંગ્રેસ મહામંત્રી અનિલભાઈ બારોટ,વિજયભાઈ આલ,ચેતનભાઈ ત્રિવેદી, પરેશભાઈ શુક્લ,દિનેશભાઇ પટેલ,સિહોર કોંગ્રેસ ઓબીસી ચેરમેન ધવલ યુવરાજ રાવ,યુથ કોંગ્રેસના પલાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીલીયા તાલુકાના વાઘણીયા પ્રા.શાળામાં ઉત્સાહભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.
લીલીયા તાલુકાના વાઘણીયા પ્રા.શાળામાં ઉત્સાહભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.ધો.૮ના વિદ્યાર્થી...
10990 रुपये में खरीदें लैपटॉप, मीडियाटेक प्रोसेसर और 11.6 इंच की डिस्प्ले जैसी खूबियां
कम दाम में नया लैपटॉप खरीदने की प्लानिंग कर रहे हैं तो एक ऐसा लैपटॉप है जिसे आप 11000 रुपये से भी...
कटिहार में एक दुकान में शार्ट सर्किट से लगी आग
कटिहार के रौतारा थाना क्षेत्र के रौतारा चौपड़ एक नाश्ते की दुकान में शॉर लाखों का नुकसान हो गया...
પી.એમ.ના રોડ શો વિષે શું કહ્યું મંત્રી અરવિંદ રેયાણીએ જાણો
પી.એમ.ના રોડ શો વિષે શું કહ્યું મંત્રી અરવિંદ રેયાણીએ જાણો
देश में 2022 से लेकर अब तक 2023 आतंकियों की हुई पहचान, छत्तीसगढ़ में मारे गए 328 नक्सली
नई दिल्ली। देश में गैरकानूनी गतिविधि (रोकथाम) अधिनियम के तहत 23 आतंकियों की पहचान की गई है।...