સિહોર પોલીસ મથકમાં ફરજ નિભાવી તેમની ઉમદા અને નિષ્ઠાપૂર્વકની કામગીરીથી ભારે લોકચાહના મેળવનાર કર્મનિષ્ઠ અને બાહોશ પી.આઈ શ્રી કે.ડી.ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા આજરોજ સિહોર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા તેઓને પુષ્પહાર અને શાલ અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવ્યું હતું તેમજ તેમની કારકિર્દીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે સિહોર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, સિહોર નગરપાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, સિહોર કોંગ્રેસ મહામંત્રી અનિલભાઈ બારોટ,વિજયભાઈ આલ,ચેતનભાઈ ત્રિવેદી, પરેશભાઈ શુક્લ,દિનેશભાઇ પટેલ,સિહોર કોંગ્રેસ ઓબીસી ચેરમેન ધવલ યુવરાજ રાવ,યુથ કોંગ્રેસના પલાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अहमदाबाद-चेन्नई एक्सप्रेस और अहमदाबाद-चेन्नई हमसफर साप्ताहिक एक्सप्रेस निरस्त रहेगी
सोलापुर मंडल के दौंड-कुरूडवाडी सेक्शन में डबल ट्रैक निर्माण कार्य के लिए तत्काल प्रभाव से 09...
રાજુલાના ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ
રાજુલાની ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવાયો..
રાજુલા શહેરમાં આવેલ ટી.જે.બી.એસ. ગર્લ્સ...
Kailash Vijayvargiya ने किस सीट को लेकर Saurabh Dwivedi से कह दिया, 'बहुत मुश्किल था'
Kailash Vijayvargiya ने किस सीट को लेकर Saurabh Dwivedi से कह दिया, 'बहुत मुश्किल था'
खासदार प्रीतम ताई मुंडे यांनी शहरात खान कुटुंबियांचे केले सांत्वन@india report
खासदार प्रीतम ताई मुंडे यांनी शहरात खान कुटुंबियांचे केले सांत्वन@india report
આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાલિંબડીગામમાં બાલકૃષ્ણ નાથ મહાદેવ ના મંદિરે શ્રાવણ વદ અમાસ નું મહાપ્રસાદ
આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાલિંબડીગામમાં બાલકૃષ્ણ નાથ મહાદેવ ના મંદિરે શ્રાવણ વદ અમાસ નું મહાપ્રસાદ