સિહોર પોલીસ મથકમાં ફરજ નિભાવી તેમની ઉમદા અને નિષ્ઠાપૂર્વકની કામગીરીથી ભારે લોકચાહના મેળવનાર કર્મનિષ્ઠ અને બાહોશ પી.આઈ શ્રી કે.ડી.ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા આજરોજ સિહોર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા તેઓને પુષ્પહાર અને શાલ અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવ્યું હતું તેમજ તેમની કારકિર્દીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે સિહોર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, સિહોર નગરપાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, સિહોર કોંગ્રેસ મહામંત્રી અનિલભાઈ બારોટ,વિજયભાઈ આલ,ચેતનભાઈ ત્રિવેદી, પરેશભાઈ શુક્લ,દિનેશભાઇ પટેલ,સિહોર કોંગ્રેસ ઓબીસી ચેરમેન ધવલ યુવરાજ રાવ,યુથ કોંગ્રેસના પલાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াৰ মাকুম পথৰ ৰে’ল লাইনত ৰে’লৰ খুন্দাত মৃত্যু এজনৰ
তিনিচুকীয়াৰ মাকুম পথৰ ৰে’ল লাইনত ৰে’লৰ খুন্দাত মৃত্যু এজন লোকৰ ৷ ঘটনাস্থলীত উপস্থিত...
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે નવચંડી યજ્ઞ યોજાયો
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે નવચંડી યજ્ઞ યોજાયો
સોંસક પ્રાથમિક શાળાનાં આચાર્ય રામચંદ્ર પટેલનો વિદાય સમારંભ યોજાયો
વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદયનાં માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે. એમાંય શિક્ષકની...
Jharkhand Train Accident : झारखंंड में बॉम्बे हावड़ा मेल हादसे का शिकार, 2 की मौत | Aaj Tak
Jharkhand Train Accident : झारखंंड में बॉम्बे हावड़ा मेल हादसे का शिकार, 2 की मौत | Aaj Tak