સિહોર પોલીસ મથકમાં ફરજ નિભાવી તેમની ઉમદા અને નિષ્ઠાપૂર્વકની કામગીરીથી ભારે લોકચાહના મેળવનાર કર્મનિષ્ઠ અને બાહોશ પી.આઈ શ્રી કે.ડી.ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા આજરોજ સિહોર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા તેઓને પુષ્પહાર અને શાલ અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવ્યું હતું તેમજ તેમની કારકિર્દીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે સિહોર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, સિહોર નગરપાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, સિહોર કોંગ્રેસ મહામંત્રી અનિલભાઈ બારોટ,વિજયભાઈ આલ,ચેતનભાઈ ત્રિવેદી, પરેશભાઈ શુક્લ,દિનેશભાઇ પટેલ,સિહોર કોંગ્રેસ ઓબીસી ચેરમેન ધવલ યુવરાજ રાવ,યુથ કોંગ્રેસના પલાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરાની શિવ હોટલ માં આપઘાતની ઘટના બની..
ધાનેરાની શિવ હોટલ માં આપઘાતની ઘટના બની..
पापुआ न्यू गिनी में पीएम मोदी के शानदार स्वागत पर यशवंत सिन्हा का तंज, बीजेपी ने किया पलटवार
नई दिल्ली, पूर्व केंद्रीय मंत्री यशवंत सिन्हा अपने एक ट्वीट की वजह से बीजेपी के निशाने पर आ गए...
নলবাৰীত আছুৰ বিক্ষোভকাৰী দলক আৰক্ষীৰ বাধা
সদৌ অসম ছাত্ৰ সন্থাৰ নিৰ্দেশ মৰ্মে আজি নলবাৰী জিলা ছাত্ৰ সন্থাই নলবাৰী চহৰত এটি প্ৰতিবাদী সমদল...
પ્રધાનમંત્રી આવાસ યોજના બની આશીર્વાદરૂપ: સુરતના વૈશાલીબેન ચૌધરીના ઘરનું સ્વપ્ન થયું સાકાર
સુરતના વૈશાલીબેન યોગેશભાઈ ચૌધરીને મોટા વરાછા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ...