રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં ભાવનગર જિલ્લાના સંયોજક તરીકે બોરડીના પ્રતાપસિંહ મોરીની નિમણુંક થઈ છે પ્રતાપસિંહ મોરી અને મોરી પરિવારનું ગ્રામ્ય વિસ્તારોમાં સારું પ્રભુત્વ છે વર્ષોથી પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે પ્રતાપસિંહ તાલુકા જિલ્લા પંચાયત પણ લડી ચુક્યા છે ત્યારે RGPRS ના રાષ્ટ્રીય ચેરપર્સન કુમારી મીનાક્ષી નટરાજનના આદેશથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરની સુચનાથી ભાવનગર જિલ્લાના સંયોજક તરીકે પ્રતાપસિંહને મુકવામાં આવ્યા છે જેમણે રાષ્ટીય કોંગ્રેસના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરતા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે સંકલન કરી ને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના નીર્માણ અને વિસ્તાર માટે વિવિધ કાર્યો આગામી સમયમાં હાથ ધરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજામાં યદુવંશી આહીર સમાજ દ્વારા હજારોની માનવ મેદની વચ્ચે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી
તળાજામાં યદુવંશી આહીર સમાજ દ્વારા હજારોની માનવ મેદની વચ્ચે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી
महंगाई पर नियंत्रण लगाएगी गेहूं की रिकार्ड खरीद, बफर स्टाक को पहले की तरह समृद्ध करना चाहती है केंद्र सरकार
नई दिल्ली, केंद्र सरकार ने इस बार 342 लाख टन गेहूं की खरीद का लक्ष्य रखा है। इससे...
લીલછા ગામે માટીના કોડિયા બનાવી રહ્યા છે કારીગરો
#buletinindia #gujarat #arvalli
ઉના તાલુકાના ખજુદ્રા માં વિદ્યાર્થીઓ ગંટરના ગંદા પાણી માંથી નીકળી સ્કૂલે ભણવા જવા માટે મજબૂર બન્યા.
ઉના તાલુકાના ખજુદ્રા માં વિદ્યાર્થીઓ ગંટરના ગંદા પાણી માંથી નીકળી સ્કૂલે ભણવા જવા માટે મજબૂર બન્યા.
नवसाला पावणारा श्री बेलेश्वर शिवमंदिर कन्हेरवाडी येथे नगर भोजन
देविदास रोडे यांनी उचलला प्रत्येक वर्षी नगरभोजनाचा वसा
परळी (प्रतिनिधी) पवित्र श्रावण महिन्यातील चौथा सोमवार हा भाविक भक्तांसाठी एक पर्वणी ठरणारा दिवस...