સુરત મહાનગર પાલિકા વરાછાખાતે રેલવે મન્ત્રી ના હસ્તે નવરાત્રી પર્વોત્સવ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા વરાછા ખાતે આયોજિત નવરાત્રી પર્વોત્સવનું ઉદ્દઘાટન કરી, સુરતના નાગરીકો માટે આ ઉત્સવનો શુભારંભ કરાવ્યો.