દેવનગરી મહેમદાવાદ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન 26/9/22 સોમવાર સવારે 9-30 કલાકે " નવરાત્રી ઘટ સ્થાપન" તેમજ઼ શ્રી યંત્ર ની પૂજા નો કાર્યક્રમ....

    મંદિરના ટ્રસ્ટીશ્રી નરેન્દ્ર પુરોહિત દ્વારા આયોજિત આ આ" નવરાત્રી ઘટસ્થાપન" પૂજા વિધિમાં લગભગ 11 જેટલા યજમાનો પૂજા નો લાભ લેશે અને નવરાત્રિના પ્રથમ દિવસથી લઈને સતત નવ દિવસ આ શ્રી યંત્રની પૂજા કરવામાં આવશે અને દશેરાના દિવસે બકતોમાં તેનું વિતરણ કરવામાં આવશે.