ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો.

 બાળા ભોળામાં શ્રાદ્ધ નિમિત્તે ગ્રામીણ બેંકની પાછળ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો જેના  દાતા કુસુમબેન પાનખાણીયા રહયા હતા.

આજના આ સેવાકાર્યમાં કુસુમબેન પાનખાણીયા અને જયોતિબેન આસોડીયાએ સેવા આપી હતી.