હાલ ચાલી રહેલા ઠેર ઠેર માલધારી સમાજ ના વિરોધ પ્રદર્શન ને લઈ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો

સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચ્યો હતો સરકાર તરફ થી મંત્રી જીતુ ભાઈ વાઘાણી દ્વારા સતા વાર જાહેરાત કરવામાં આવી હતી .રિપોર્ટ ઈરફાન મલેક