આજ રોજ નમો કિશાન પંચાયત કાર્યક્રમ વઢવાણ વિધાનસભાના કોઠારીયા તથા બાળા ગામે યોજાયો સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા, જીલ્લા ઉપપ્રમુખ ભારતીબેન પટેલ, વઢવાણ ગ્રામ્ય પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી દિલીપસિંહ ગોહિલ જીલ્લા કિશાન મોરચા ના મહામંત્રી શ્રી જશુભા વણોલ ,પ્રદેશ કિશાન મોરચા ના કારોબારી સભ્યશ્રી નિલેશભાઈ ખોખાણી, સુરેન્દ્રનગર વઢવાણ શહેર તથા વઢવાણ ગ્રામ્ય કિશાન મોરચાના હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓએ હાજર ખેડુત મિત્રોને સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত অচিনাক্ত লোকৰ আতংক সম্পৰ্কত ৰাজহ চক্ৰ বিষয়াৰ মন্ত্যৱ।
মাজুলীত অচিনাক্ত লোকৰ আতংক সম্পৰ্কত ৰাজহ চক্ৰ বিষয়াৰ মন্ত্যৱ।
કાંકરેજ તાલુકાના વડા ગામની સીમમાં ગાંજાનું પુષ્કળ વાવેતર ઝડપી પાડતી પાલનપુર SOG સ્કોર્ડ...
કાંકરેજ તાલુકાના વડા ગામની સીમમાં ગાંજાનું પુષ્કળ વાવેતર ઝડપી પાડતી પાલનપુર SOG સ્કોર્ડ...
Athawle on Mayawati : रामदास अठावले ने मायावती को ये क्या बोल डाला?
Athawle on Mayawati : रामदास अठावले ने मायावती को ये क्या बोल डाला?
રાજયના 29 તાલુકામાં માવઠા કહેર યથાવત. વીજળી પડવાથી પાંચ લોકોના મોત. જગતના તાતને ભારે નુકશાન ની ભીતી,
રાજયના 29 તાલુકામાં માવઠા કહેર યથાવત. વીજળી પડવાથી પાંચ લોકોના મોત. જગતના તાતને ભારે નુકશાન ની ભીતી,