બનાસકાંઠામાં વકીલઓ દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરી

        2013/14 સરકારે સરકારી વકીલો ની ભરતી કરલે તેને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકારે સરકારી ભરતી માં 543 ઉમેદવારો ની જાહેર કરી હતી જેમાં 374 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી 169 ઉમેદવારો ની ભરતી કરવામાં આવી ન હતી

        169 ઉમેદવારો ની ભરતી કરવા માટે વકીલઓ એ કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું