સુરત શહેર મુકામે આહીર સમાજ રાતોલ ગામ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં નું આયોજન કરવામાં આવ્યું હતું 

આજ સુરત મુકામે આહીર સમાજ રાતોલ ગામ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી.આમંત્રણ આપવા બદલ અને સન્માનીત કરવા બદલ આયોજક કમિટીનો ખુબ ખુબ આભાર