વાંકાનેરની જીવનદોરી એવી મચ્છુ ડેમ ૧, ઓવરફલો થતા વધામણા કરવામાં આવ્યા.આજરોજ તારીખ ૧૮/૯/૨૦૨૨ના રોજ વાંકાનેરની જીવનદોરી મચ્છુ ડેમ ૧, ઓવરફલો થતા વધામણા કરવામાં આવ્યા. 

મહારાણા રાજ સાહેબ શ્રી કેસરી દેવસિંહજી ઝાલાના હસ્તે શ્રીફળ તેમજ પુષ્પોથી હરખભેર વધામણા કરવામાં આવ્યા જેમાં સામાજિક કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. 

બાદ હોલમઢ માતાના દર્શન કરી ને આશીર્વાદ લીધા.