•અંત્યોદય કલ્યાણ અર્થે સતત કાર્યરત ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન #શ્રીNarendraModi સાહેબના 72માં જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે આયોજિત "સેવા પખવાડિયા" અન્વયે #ભારતીયજનતાપાર્ટી 52 જમાલપુર-#ખાડિયા વિદ્યાન સભા ખાડિયા વોર્ડ ના કિશાન મોરચા દ્વારા વિસ્તારના પરિવાર ને આયુષ્ય માટે કાર્ડ, આધાર કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ઇ શ્રમ કાર્ડ, વગેરે સરકાર ની યોજના નો લાભ લીધો,ખાડિયા ભાજપ પરિવાર