મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે અને કડાણા વિસ્તારો લુણાવાડા વીરપુર અને ખાનપુરની નાં લોકો સતર્ક રહેવા જણાવ્યું છે

ઉપરવાસમાં વધી રહેલા વરસાદની પગલે બજાજ સાગરમાં પાણીની આવક થતા તેમને પાણી છોડતા કડાણા ડેમ પાણીની આવક થતા આજે કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, લુણાવાડાના હાડોડ અને ઘોડીયાર બ્રિજ ઉપર વાહનચાલકોને પસાર ન થવા માટે પણ જણાવાયું છે.