સિહોરમાં ગૌતમી નદી પર રિવર ફ્રન્ટ બને તો શહેરીજનોને રમણિય સ્થળ મળે રિવર ફ્રન્ટની સુવિધાથી સિહોરની યશકલગીમાં એક ઓર પીંછું ઉમેરાશે ગૌતમ ત્રકષિના નામ પરથી ગૌતમી નદીનું અનેક રીતે મહત્વ : તંત્ર દ્વારા જરૂર છે સક્રિય પ્રયાસોની સિહોરએ દિવસે -દિવસે વધુને વધુ વિકસતું અને વિસ્તરતું જતું શહેર છે. એતિહાસિક અને ધાર્મિક દષ્ટિએ સિહોરનું એક અનેરું મહત્વ છે. સિહોરની એતિહાસિક જાહોજલાલી જવલંત હતી એના એતિહાસિક સ્થાપત્યો આજે પણ સિહોરના દેદીપ્યમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે પરંતુ આજે દિવસે -દિવસે સિહોરનો એતિહાસિક વારસો ઝાંખો પડતો જતો હોય એવું લાગે છે અને સુવિધાની બાબતમાં પણ સિહોરનું તંત્ર ઊંઘતું હોય એવો લોકોને ભાસ થઇ રહ્યો છે. સિહોરમાં ગૌતમ ત્રકષિના નામ પરથી જેનું નામ રાખવામાં આવ્યું હતુ. સિહોરમાં મુકતેશ્વર મહાદેવ નજીક ગૌતમી નદીના પટ પર રિવર ફ્રન્ટ બનાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ બનાવવાને કારણે લોકો માટે એ સન્ડે સ્પેશ્યલ બની ગયું. સિહોરમાં ગૌતમી નદીના તટ પર મુકતેશ્વર મહાદેવના મંદિરે ભાવિકો અને પ્રવાસીઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે. અહીં જ ગૌતમી નદીનો કિનારો છે. અહીંથી સિહોરી માતા, સિહોરના એતિહાસિક કિલ્લાનો અદભુત નજારો નિહાળી શકાય છે. જો અહીં ગૌતમી નદીના તટ પર ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તો આ સિહોરની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરાશે. આમેય તે સિહોરના મોટાભાગના સ્થળોની રોનક ઝંખવાતી જાય છે અને આ જ રોડ પર પ્રખ્યાત ગૌતમેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LIVE: चंद्र ग्रहण हुआ समाप्त, जानें ग्रहण खत्म होने के बाद क्या करें
साल का अंतिम चंद्र ग्रहण जारी हो चुका है। भारत में यह ग्रहण करीब 40 से 50 मिनट तक रहेगा। इसका असर...
મહુવા માં ભાજપ ની વિકાસયાત્રા નો કાર્યક્રમ યોજાયો#azadmedialive#mahuva#news#gujartinews#gujarat
મહુવા માં ભાજપ ની વિકાસયાત્રા નો કાર્યક્રમ યોજાયો#azadmedialive#mahuva#news#gujartinews#gujarat
ડીસામાં જાહેરમાંથી 'આપ'ના આગેવાનોની અપમાનજનક રીતે અટકાયત કરતાં પી આઇ. સામે કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લા એલસીબીના તત્કાલીન ઇન્ચાર્જ પી.આઇ. સામે ક્રિમીનલ કેસ રજીસ્ટર કરી સમન્સ ઇસ્યુ...
माजी मंत्री शिवाजी दादा पंडित यांचे आजोळावर प्रेम असेही ; आणि
आजोळाचेही देखील!
बीड-
शिवाजी दादा पंडित यांची आजोळ असलेले मौज गाव आणि ब्रह्मगाव कधीही अंधारात राहिले नाही...
खालिस्तान समर्थक अमृतपाल पर NSA एक और साल बढ़ाया गया, फिलहाल डिब्रूगढ़ जेल में है बंद!
वारिस पंजाब के जत्थेबंदी के प्रधान अमृतपाल सिंह पर एन.एस.ए. एक साल के लिए बढ़ा दिया गया है।...