સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બૂસ્ટર ડોઝ કેમ્પ યોજાયો ૩૧૧ લાભાર્થીઓએ બૂસ્ટર ડોઝનો લાભ લીધો સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ અર્બન હેલ્થ સેન્ટર સિહોર દ્વારા સતત પાંચમો કોરોના મહામારી સામે સંરક્ષિત કરતો વેક્સિન કેમ્પ યોજાયો હતો. જેમાં ત્રીજો વેક્સિન (બૂસ્ટર ડોઝ) જે ઉ.વ.૧૮ ની ઉપરનાઓ બૂસ્ટર ડોઝ કેમ્પ યોજાયો હતો. જેમાં સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિના પ્રમુખશ્રી હરીશભાઈ પવાર, મંત્રીશ્રી રાજુભાઈ બુદ્ધભટ્ટી, ઉપપ્રમુખશ્રી મહેશભાઈ પરમાર, કારોબારી મેમ્બર્સશ્રી સંજય પરમાર, હિતેશ પવાર, મનીષ પરમાર, ધર્મેન્દ્ર પરમાર તેમજ ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યશ્રી ઓ તેમજ જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી હતી. આ સાથે ખાસ ઉપસ્થિત ગાંધીનગરના સરપ્રાઇઝ મુલાકાત ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના લાયઝન અધિકારી ડૉ.પાર્થ જાની, ભાવનગરના R.C.H.O. શ્રી ડૉ.કોકિલાબેન સોલંકીએ લીધી હતી. આ સાથે સિહોર અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. લાખાણી, ડૉ.વિજયભાઈ કામલિયા તેમજ આરોગ્ય ટીમ દ્વારા વેક્સિન રસીકરણ સેવાઓ આપવામાં આવી હતી. જેમાં ૩૧૧ લાભાર્થીઓએ બૂસ્ટર ડોઝનો લાભ લીધો હતો. જે અંગે સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખશ્રી હરીશભાઈ પવાર, સિહોર અર્બન હેલ્થ સેન્ટર તેમજ આરોગ્ય વિભાગની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Salman Khan से Katrina Kaif तक, इन सितारों से सजी रमेश तौरानी की Diwali Party l Bollywood News
Salman Khan से Katrina Kaif तक, इन सितारों से सजी रमेश तौरानी की Diwali Party l Bollywood News
বিটিআৰ চুক্তিৰ প্ৰতিটো দফাই কাৰ্যকাৰী হ’ব অহা তিনিবছৰত এই মন্তব্য BTRৰ উপমুখ্য EM গোবিন্দ বসুমতাৰী
বিটিআৰ চুক্তিৰ প্ৰতিটো দফাই কাৰ্যকাৰী হ’ব অহা তিনিবছৰত এই মন্তব্য BTRৰ...
PM Modi: पीएम मोदी ने देवागेरे में किया रोड शो, सीएम बसवराज बोम्मई और बीएस येदुरप्पा भी मौजूद
प्रधानमंत्री नरेन्द्र मोदी कर्नाटक दौरे पर हैं। पीएम मोदी ने श्री मधुसूदन साईं चिकित्सा विज्ञान...
બનાસકાંઠામાં ગીગાજી સવાજી માળી વિદ્યાવિહાર ખાતે પુણ્ય તિથી ઉજવવામાં આવી
બનાસકાંઠામાં ગીગાજી સવાજી માળી વિદ્યાવિહાર ખાતે પુણ્ય તિથી ઉજવવામાં આવી
નિઃસંતાન દંપતીઓ માટે જય નારાયણ હોસ્પિટલમાં ફ્રી IVF અને પથરીના દર્દીઓ માટે દવાના કેમ્પ નુ આયોજન
નિઃસંતાન દંપતીઓ માટે જય નારાયણ હોસ્પિટલમાં ફ્રી IVF અને પથરીના દર્દીઓ માટે દવાના કેમ્પ નુ આયોજન...