સુત્રાપાડા શહેરના રંગારા શેરી ગણેશ મિત્ર મંડળ દ્વારા ગણેશજીની વિસર્જનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામા સુત્રાપાડા શહેરના લોકો મોટી સંખ્યામા જોડાયા હતા સુત્રાપાડા શહેરના અગ્રણીઓ ઉપસ્થિતિ રહયા હતા શહેરના રગારા શેરી ગણેશ મિત્ર મંડળના યુવાનો ડીજે ના તાલે ઝુમી ઉઠીયા હતા હષદભાઇ જોષી સહિતના જોડાયા હતા