ગુજરાતમાં નવેમ્બર ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે દિલ્હીમાં ભાજપના મોવડી મંડળે એક મહત્વની જાહેરાત કરી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચંદીગઢ અને પંજાબ રાજ્યના ભાજપના પ્રભારી બનાવી દેવાયા. ત્યારે ગુજરાતનીચૂંટણીમાં વિજય રૂપાણીને વખતે કોઈ મહત્વનું સ્થાન આપવાની ભાજપની કોઈ ઈચ્છા નથી એવું સાબિત થઈ રહ્યું છે.