આજ રોજ જુનાગઢ જિલ્લાના મેખડી ગામ ખાતે મંત્રી શ્રી દેવાભાઈ માલમ તેમજ અન્ય આગેવાનો દ્વારા આંગણવાડી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ પોષણ માહ અંતર્ગત પોષણના સંદેશાઓ સાથે જન જાગૃતિ અર્થે પોષણ માહનો શુભારંભ કર્યો. આ જન આંદોલન થકી રાષ્ટ્રમાંથી કુપોષણ દૂર કરવા અને સુપોષિત ભારત બનાવવા પોષણ પ્રતિજ્ઞા લેવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फिल्म "ग़दर-2 की शूटिंग जल्द होने वाली हैं शुरू, सनी देओल ने किया बड़ा खुलासा कहा " मैं जिससे भी मिलता हूँ.
सनी देओल की ग़दर फिल्म की कामयाबी से तो हर कोई वाकिफ हैं, इस फिल्म में भारत - पाकिस्तान की लव...
નગરપાલિકા દ્વારા વેરાવસુલીમાં કડકાઈ, મિલકતો સીલ મારવાની કામગીરીમાં વેગ
જંબુસર નગરપાલિકા દ્વારા વેરાવસુલીમાં કડકાઈ, મિલકતો સીલ મારવાની કામગીરીમાં વેગ....
પંજાબના સ્વાસ્થ્ય મંત્રીના ઠપકા બાદ પૂર્વ સીએમ ચન્નીની ભાભીએ નોકરીમાંથી રાજીનામું આપ્યું
પંજાબના આરોગ્ય પ્રધાન ચેતન સિંહ જૌરમાજરા, જેઓ તાજેતરમાં કેમેરા પર એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીને...
ગુજરાતમાં કોંગ્રેસના વર્ષો જુના નેતાઓ કેમ ભાજપમાં જોડાઈ રહયા છે ? શામ,દામ,ભેદ કે પછી દંડ ?
ગુજરાતમાં હવે કોંગ્રેસનું લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને લગભગ કોંગેસીઓએ ભાજપની શાળામાં એડમિશન લઈ...
પ્રાથમિક શાળા નં 7 ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
પ્રાથમિક શાળા નં 7 ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ