દામનગર ગુજરાત બંધ ને લઈ શહેર કોંગ્રેસ અગ્રણી સાથે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની બેઠક મળી અખિલ ભારતીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ગુજરાત બંધ ના એલાન ને લઈ લાઠી દામનગર વિસ્તાર માં સ્થાનિક અગ્રણી ઓ કાર્યકર્તા ઓ સાથે સિનિયર ધારાસભ્ય ઠુંમરે આજે બેઠક યોજી હતી વધતી જતી બેરોજગારી મોંઘવારી G.S.T અર્થતંત્ર ની ખુવારી સહિત અસંખ્ય વિષમતા થી ત્રસ્ત જનતા ની સમસ્યા ઓ અંગે સરકાર ની આંખ ઉધાડવા તા.૧૦/૯/૨૨ શનિવાર ના સવાર ના ૮-૦૦ થી ૧૨-૦૦ સ્વૈચ્છિક બંધ પાળવા અનુરોધ કરાયો હતો આ બેઠક માં દામનગર શહેર કોંગ્રેસ ના સચિન બોખા દેવેન્દ્ર જુઠાણી મહીપતગિરી હારૂનભાઈ ફ્રુટવાળા જીતુભાઇ નારોલા વસીમ ચારણીયા મનીષ ગાંધી રાજેશ ઈસામલિયા દેવજીભાઈ ઈસામલિયા મોહનભાઇ પરમાર ધીરુભાઈ ઈસામલિયા હિમતભાઈ ઈસામલિયા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓ કાર્યકર્તા ઓની ઉપસ્થિતિ માં ગુજરાત બંધ ને સફળ બનાવવા આહવાન કરાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उज्जैन से मथुरा श्री कृष्ण गमन पथ निर्माण से छोटी काशी के नाम से विख्यात बूंदी का धार्मिक व पर्यटन क्षैत्र मे होगा विकास
बूंदी। केन्द्र सरकार व राज्य सरकार द्वारा उज्जैन से मथुरा तक श्रीकृष्ण गमन पथ निर्माण करवाया जाना...
દિયોદરમાં વાતાવરણમાં પલટો,,વાવાઝોડા ની અસર વર્તાઈ.. રહેણાંક મકાનના પતરા ઉડ્યા.
સમગ્ર ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ...
સુવર્ણકારક મહિલાઓ દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત આપ્યો હતો પોઝ દેશ ભક્તિ ની ઝલક
આજે 77 માં સ્વાતંત્ર દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક દેશે ભક્તિની ઝુંબેશ...
વલભીપુર તાલુકા પંચાયત કોંગ્રેસ સીટ ચમારડીના સદસ્યે ભાજપનો કેસ ધારણ કર્યો
વલભીપુર તાલુકા પંચાયત કોંગ્રેસ સીટ ચમારડીના સદસ્યે ભાજપનો કેસ ધારણ કર્યો
લખતર વિરમગામ હાઇવે પર ટ્રક પલટી જતા બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.રાત્રિના સમયે...