આટકોટ કનેસરા રાત્રે વિજળી પડતાં બે પશુઓનું મુત્યુ થયું હતું આટકોટ કનેસરા રાત્રે વિજળી પડતાં બે પશુઓનું મુત્યુ થયું હતું. જસદણ તાલુકાના કનેસરા રાત્રે ધોધમાર વરસાદ સાથે વિજળી નાં કડાકા ભડાકા સાથે ગગન ગુંજી ઉઠ્યું હતું ત્યારે સુરાભાઈ પડસારીયા નાં બે પશુઓ વાછરડા અને ગાય પર વિજળી પડી હતી બે પશુઓનું ધટના સ્થળે મોત થયું હતું સ્થળે ગામલોકો સરપંચ સહિત દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જલાલપર ગામે પરિવારની એકતા અખંડ રહે તેના માટે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું
જલાલપર ગામે પરિવારની એકતા અખંડ રહે તેના માટે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું
બનાસકાંઠાના એક ગામમાં માતા-પિતાએ પોતાની જ દીકરીને સાંકળથી બાંધી રાખી
બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં એક 22 વર્ષીય યુવતીને અંધશ્રદ્ધામાં પરિવારજનો બેડીથી બાધી રાખતા 181...
સમગ્ર એશિયામાં સૌ પ્રથમ વાર પાટણમાં ગણેશ મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી
સમગ્ર એશિયામાં સૌ પ્રથમ વાર પાટણમાં ગણેશ મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી