આટકોટ કનેસરા રાત્રે વિજળી પડતાં બે પશુઓનું મુત્યુ થયું હતું આટકોટ કનેસરા રાત્રે વિજળી પડતાં બે પશુઓનું મુત્યુ થયું હતું. જસદણ તાલુકાના કનેસરા રાત્રે ધોધમાર વરસાદ સાથે વિજળી નાં કડાકા ભડાકા સાથે ગગન ગુંજી ઉઠ્યું હતું ત્યારે સુરાભાઈ પડસારીયા નાં બે પશુઓ વાછરડા અને ગાય પર વિજળી પડી હતી બે પશુઓનું ધટના સ્થળે મોત થયું હતું સ્થળે ગામલોકો સરપંચ સહિત દોડી ગયા હતા.