આંકલાવ તાલુકાના નદી કિનારાના 12 ગામો ગણેશ વિસર્જન માટે આંકલાવ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને તાલુકાના વિવિધ ગામોમાંથી મહીસાગર નદીકિનારે ગણેશ વિસર્જન કર્યું હતું