પેટલાદ શહેરમાં કસ્બામા રામજી મંદિરે માનવ સેવા સમિતિ દ્વારા આયુષ્યમાન કાર્ડ સહિત વિવિધ સેવાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ધર્મેન્દ્રભાઈ સાથે સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરી કરવામાં આવી હતી. માનવ સેવા સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે.