સુરેન્દ્રનગર શહેરની દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં અવારનવાર યુવાનો દ્વારા આત્મહત્યાના બનાવો મોટી માત્રામાં સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પસાર થતી કેનાલમાં આવવાનો વાર બિનવારસી લાશોનો પણ મળવાનો સિલસિલો આ કેનાલ પર જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરીવાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં એક 18 વર્ષના યુવાને આત્મહત્યા કરી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે.ત્યારે આ યુવાનનો મૃતદેહ એક કલાકની શોધ કોડ ચલાવ્યા બાદ યુવાનના મૃત દેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકને જાણકારી મળતાની સાથે જ કેનાલ ઉપર ઘટના સ્થળે દોડી જઈ અને હાલમાં તપાસ હાથ ધરતા આ યુવાન સુરેન્દ્રનગર શહેરનો હોવાનું અને અગમ્ય કારણો વરસાદ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર પોલીસ મથકે તે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કરણ અશોકભાઈ દવે ઉંમર વર્ષ 18 નામના યુવાને કેનાલમાં જમ્પલાવી અને આત્મહત્યા કરી લેવામાં આવી છે ત્યારે તેની જાણકારી આજુબાજુના લોકોને થતા તાત્કાલિક અસરે ફાયર બ્રિગેડોને જાણકારી મળતા દોડી જઈ અને યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો.પરંતુ યુવાનોનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો હાલમાં એ ડિવિઝન પોલીસ મથકે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવા તજવીજ કરી રહ્યા છે ત્યારે તેના પીએમ માટે ડેડબોડીને સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जापान के प्रधानमंत्री फुमियो किशिदा ने PM मोदी से की मुलाकात, प्रतिनिधिमंडल स्तर की बैठक में लिया हिस्सा 
 
                      नई दिल्ली,  जापान के प्रधानमंत्री फुमियो किशिदा भारत की दो दिन की यात्रा पर सोमवार को...
                  
   भल्याभल्यांना जे जमलं नसतं ते 15 वर्षीय मुलीने करून दाखवलं । Hpn Marathi News 
 
                      भल्याभल्यांना जे जमलं नसतं ते 15 वर्षीय मुलीने करून दाखवलं । Hpn Marathi News
                  
   Earthquake in Tripura: धर्मनगर में महसूस किए गए भूकंप के झटके, रिक्टर स्केल पर 3.4 दर्ज की गई तीव्रता 
 
                       Earthquake in Tripura: त्रिपुरा के धर्मनगर में आज सुबह भूकंप के हल्के झटके महसूस किए...
                  
   8 और 9 अक्टूबर 2022 की गांधीधाम-पालनपुर और भुज-पालनपुर एक्सप्रेस ट्रेन निरस्त रहेगी 
 
                      अहमदाबाद मंडल के सामाख्याली और पालनपुर सेक्शन के कीड़ियानगर और आडेसर स्टेशनों के बीच डबल ट्रैक...
                  
   लम्पीसाठी औरंगाबादेत 97 टक्के लसीकरण : जिल्हयातील 5 लक्ष 19 हजार गुरांना डोस ; औषधोपचारातून 1404 गुरे बरी 
 
                      औरंगाबाद जिल्हयातील एकूण 5 लक्ष 34 हजार 394 पशुधन असून त्यापैकी आजपर्यंत 5 लक्ष 18 हजार 923...
                  
   
  
  
  
  
  