સુરેન્દ્રનગર શહેરની દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં અવારનવાર યુવાનો દ્વારા આત્મહત્યાના બનાવો મોટી માત્રામાં સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પસાર થતી કેનાલમાં આવવાનો વાર બિનવારસી લાશોનો પણ મળવાનો સિલસિલો આ કેનાલ પર જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરીવાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં એક 18 વર્ષના યુવાને આત્મહત્યા કરી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે.ત્યારે આ યુવાનનો મૃતદેહ એક કલાકની શોધ કોડ ચલાવ્યા બાદ યુવાનના મૃત દેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકને જાણકારી મળતાની સાથે જ કેનાલ ઉપર ઘટના સ્થળે દોડી જઈ અને હાલમાં તપાસ હાથ ધરતા આ યુવાન સુરેન્દ્રનગર શહેરનો હોવાનું અને અગમ્ય કારણો વરસાદ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર પોલીસ મથકે તે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કરણ અશોકભાઈ દવે ઉંમર વર્ષ 18 નામના યુવાને કેનાલમાં જમ્પલાવી અને આત્મહત્યા કરી લેવામાં આવી છે ત્યારે તેની જાણકારી આજુબાજુના લોકોને થતા તાત્કાલિક અસરે ફાયર બ્રિગેડોને જાણકારી મળતા દોડી જઈ અને યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો.પરંતુ યુવાનોનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો હાલમાં એ ડિવિઝન પોલીસ મથકે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવા તજવીજ કરી રહ્યા છે ત્યારે તેના પીએમ માટે ડેડબોડીને સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા.
ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા.
સુત્રાપાડા ના ગામડાઓમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી
સુત્રાપાડા ના ગામડાઓમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Congress President की दौड़ में किसका नाम? | CWC Meeting | Sonia Gandhi | Hindi News
Congress President की दौड़ में किसका नाम? | CWC Meeting | Sonia Gandhi | Hindi News
आत्मा का सच्चा रक्षक है परमपिता:बीके शिवली दीदी
निम्बाहेड़ा
फ़रीद खान
आत्मा का सच्चा रक्षक है परमपिता परमात्मा भोलानाथ बीके आशा दीदी।
...
কলিয়াভোমোৰা দলঙৰ সমীপত চুলুং আৰক্ষীৰ তালাচী অভিযান: ১৩ হাজাৰ টকাৰ জৰিমনা সংগ্ৰহ
কলিয়াবৰত সময়ে সময়ে আৰক্ষীয়ে হেলমেট আৰু ছিট বেল্ট নলগুৱা আৰোহীৰ বিৰুদ্ধে অব্যাহত ৰাখিছে...