સુરેન્દ્રનગર શહેરની દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં અવારનવાર યુવાનો દ્વારા આત્મહત્યાના બનાવો મોટી માત્રામાં સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પસાર થતી કેનાલમાં આવવાનો વાર બિનવારસી લાશોનો પણ મળવાનો સિલસિલો આ કેનાલ પર જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરીવાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં એક 18 વર્ષના યુવાને આત્મહત્યા કરી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે.ત્યારે આ યુવાનનો મૃતદેહ એક કલાકની શોધ કોડ ચલાવ્યા બાદ યુવાનના મૃત દેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકને જાણકારી મળતાની સાથે જ કેનાલ ઉપર ઘટના સ્થળે દોડી જઈ અને હાલમાં તપાસ હાથ ધરતા આ યુવાન સુરેન્દ્રનગર શહેરનો હોવાનું અને અગમ્ય કારણો વરસાદ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર પોલીસ મથકે તે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કરણ અશોકભાઈ દવે ઉંમર વર્ષ 18 નામના યુવાને કેનાલમાં જમ્પલાવી અને આત્મહત્યા કરી લેવામાં આવી છે ત્યારે તેની જાણકારી આજુબાજુના લોકોને થતા તાત્કાલિક અસરે ફાયર બ્રિગેડોને જાણકારી મળતા દોડી જઈ અને યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો.પરંતુ યુવાનોનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો હાલમાં એ ડિવિઝન પોલીસ મથકે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવા તજવીજ કરી રહ્યા છે ત્યારે તેના પીએમ માટે ડેડબોડીને સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ વણઝારી ચોક ગરબી મંડળ ની બાળાઓ નો માથે સળગતી ઈંઢોણી નો રાસ
જુનાગઢ વણઝારી ચોક ગરબી મંડળ ની બાળાઓ નો માથે સળગતી ઈંઢોણી નો રાસ
Asia Cup ২০২২ : ভাৰত পাকিস্তানৰ হাইভল্টেজ মেচ
Asia Cup ২০২২ ৰ আজি সন্দিয়া ৭.৩০ মিনিটত আৰম্ভ হব ক্ৰিকেট জগতৰ সকলোতকৈ ৰোমাঞ্চকৰ মেচখন। ডুবাই...
આમ આદમી પાર્ટી જિલ્લા સંયુક્ત સચિવ અશોકભાઈ જોળીયાની આગેવાનીમાં દયાળ ગામે જન સંવાદ કાર્યક્રમ યોજાયો
આમ આદમી પાર્ટી જિલ્લા સંયુક્ત સચિવ અશોકભાઈ જોળીયાની આગેવાનીમાં દયાળ ગામે જન સંવાદ કાર્યક્રમ યોજાયો
1993 চনৰ পৰাই মৰাণৰ লগতে মৰাণৰ দাঁতিকাষৰীয়া ৰাইজৰ সেৱাত ব্ৰতী হৈ আছে মৰাণ মেডিকেল চেন্টাৰ
1993 চনৰ পৰাই মৰাণৰ লগতে মৰাণৰ দাঁতিকাষৰীয়া ৰাইজৰ সেৱাত ব্ৰতী হৈ আছে মৰাণ মেডিকেল চেন্টাৰ
मीडियाटेक ने IMC 2023 में पेश किये कई नए प्रोडक्ट, 5G सैटेलाइट कनेक्टिविटी, स्मार्ट व्हीकल टेक्नोलॉजी हुए शोकेस
MediaTek showcased in IMC 2023 मीडियाटेक ने इंडिया मोबाइल कांग्रेस 2023 में अपने डाइमेंशन फिलॉजिक...