સુરેન્દ્રનગર શહેરની દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં અવારનવાર યુવાનો દ્વારા આત્મહત્યાના બનાવો મોટી માત્રામાં સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પસાર થતી કેનાલમાં આવવાનો વાર બિનવારસી લાશોનો પણ મળવાનો સિલસિલો આ કેનાલ પર જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરીવાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં એક 18 વર્ષના યુવાને આત્મહત્યા કરી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે.ત્યારે આ યુવાનનો મૃતદેહ એક કલાકની શોધ કોડ ચલાવ્યા બાદ યુવાનના મૃત દેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકને જાણકારી મળતાની સાથે જ કેનાલ ઉપર ઘટના સ્થળે દોડી જઈ અને હાલમાં તપાસ હાથ ધરતા આ યુવાન સુરેન્દ્રનગર શહેરનો હોવાનું અને અગમ્ય કારણો વરસાદ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર પોલીસ મથકે તે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કરણ અશોકભાઈ દવે ઉંમર વર્ષ 18 નામના યુવાને કેનાલમાં જમ્પલાવી અને આત્મહત્યા કરી લેવામાં આવી છે ત્યારે તેની જાણકારી આજુબાજુના લોકોને થતા તાત્કાલિક અસરે ફાયર બ્રિગેડોને જાણકારી મળતા દોડી જઈ અને યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો.પરંતુ યુવાનોનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો હાલમાં એ ડિવિઝન પોલીસ મથકે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવા તજવીજ કરી રહ્યા છે ત્યારે તેના પીએમ માટે ડેડબોડીને સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના sps સંકુલ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ નું આયોજન થયું
જસદણના એસપીએસ સંકુલ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ નું આયોજન થયું વિકાસ...
મેમણવાડા વિસ્તારમાં મેગા ડિમોલેશનના પગલે લઘુમતી સમાજના ટોળા એકઠા થયા
મેમણવાડા વિસ્તારમાં મેગા ડિમોલેશનના પગલે લઘુમતી સમાજના ટોળા એકઠા થયા
Lok Sabha Election में Uttarakhand Exit Poll को लेकर सुनिए क्या बोले Congress के नेता? | Aaj Tak
Lok Sabha Election में Uttarakhand Exit Poll को लेकर सुनिए क्या बोले Congress के नेता? | Aaj Tak
খেৰাজখাত শাখা সাহিত্য সভাৰ আজীৱন সভ্যক সম্বৰ্দ্ধনা আৰু গ্ৰন্থ উন্মোচন
লখিমপুৰ জিলা সাহিত্য সভাৰ এক অগ্ৰণী শাখা খেৰাজখাত শাখা সাহিত্য সভাই ২০২১-২২ বৰ্ষত নতুনকৈ...
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સક્રિય રીતે જળ અભિયાન બનાસકાંઠાના ડીસા ખાતે ચાલી રહ્યું
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સક્રિય રીતે જળ અભિયાન બનાસકાંઠાના ડીસા ખાતે ચાલી રહ્યું