વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું , નવિનીકરણ કરો , રજૂઆત કરાઇ ગીરગઢડાથી ખીલાવડ– ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરી એ જવા મુશ્કેલી પડતી હોય આથી આ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફત તાલુકા જીલ્લા વિકાસ અધિકારી , જીલ્લા કલેકટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.ગીરગઢડા થી ખીલાવડ - ધોકડવા ગામનો મુખ્ય રસ્તો 20 ગામોને જોડતો રસ્તો પસાર થાય છે . આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી . અને આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদী জন্ম দিন পালন
ভাৰতৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদী জন্ম দিন পালন বিশ্বনাথত।
হাতত ঝাডুলৈ হাবি-জংঘল...
कोटा की अर्थव्यवस्था को मजबूत करने व पर्यटन से जोड़ने और स्टूडेंट्स में आत्मविश्वास बढ़ाने के लिए करेगी विशेष इवेंट ऑर्गेनाइज
कोटा इवेंट एसोसिएशन की ओर से वेड इन कोटा की थीम पर काम करते हुए हाड़ौती क्षेत्र के पर्यटन को...
কাকপথাৰ থানাৰ ভিতৰত আৰক্ষী বিষয়াক আক্ৰমণৰ চেষ্টা কৰা যুৱকক আটক
কাকপথাৰ থানাৰ ভিতৰত আৰক্ষী বিষয়াক আক্ৰমণৰ চেষ্টা কৰা যুৱকক আটক
Rajasthan Election 2023: PM Narendra Modi पर क्या बोले Rahul Gandhi ? Congress | BJP | Ashok Gehlot
Rajasthan Election 2023: PM Narendra Modi पर क्या बोले Rahul Gandhi ? Congress | BJP | Ashok Gehlot