વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું , નવિનીકરણ કરો , રજૂઆત કરાઇ ગીરગઢડાથી ખીલાવડ– ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરી એ જવા મુશ્કેલી પડતી હોય આથી આ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફત તાલુકા જીલ્લા વિકાસ અધિકારી , જીલ્લા કલેકટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.ગીરગઢડા થી ખીલાવડ - ધોકડવા ગામનો મુખ્ય રસ્તો 20 ગામોને જોડતો રસ્તો પસાર થાય છે . આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી . અને આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા : ડાયટ પંચમહાલ દ્વારા અંબાલી ખાતે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.
ગોધરા તાલુકાના અંબાલી ખાતે આવેલ બી.આર.સી.ભવનમાં તા.૧૫' ઓગસ્ટના રોજ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર...
Rajasthan Election 2023 : निर्दलीय चुनाव लड़ने पर BJP ने 4 बागियों पर की कार्रवाई | Congress | News
Rajasthan Election 2023 : निर्दलीय चुनाव लड़ने पर BJP ने 4 बागियों पर की कार्रवाई | Congress | News
Breaking News: Kashmir में तीसरा आतंकी हमला, Doda में आतंकियों ने पुलिस चौकी पर की गोलीबारी
Breaking News: Kashmir में तीसरा आतंकी हमला, Doda में आतंकियों ने पुलिस चौकी पर की गोलीबारी