વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું , નવિનીકરણ કરો , રજૂઆત કરાઇ ગીરગઢડાથી ખીલાવડ– ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરી એ જવા મુશ્કેલી પડતી હોય આથી આ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફત તાલુકા જીલ્લા વિકાસ અધિકારી , જીલ્લા કલેકટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.ગીરગઢડા થી ખીલાવડ - ધોકડવા ગામનો મુખ્ય રસ્તો 20 ગામોને જોડતો રસ્તો પસાર થાય છે . આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી . અને આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર
#buletinindia #panchamahal #gujarat #news
YouTube पर घंटों बिताने वाले यूजर्स ध्यान दें, आपके लिए ही आया है ये फीचर; तुंरत शुरू करें इस्तेमाल
क्या आप भी गूगल के पॉपुलर वीडियो शेयरिंग ऐप यूट्यूब पर घंटों एक्विट रहते हैं? अगर आपका जवाब हां...
વડીયા શહેરમાં સરદાર પટેલના સ્ટેચ્યુનું થયું અનાવરણ, ગોપાલ વસ્તરપરા 'છોટે સરદાર' નામથી ખ્યાતિ પામ્યા.
વડીયા શહેરમાં સરદાર પટેલના સ્ટેચ્યુનું થયું અનાવરણ, ગોપાલ વસ્તરપરા 'છોટે સરદાર' નામથી ખ્યાતિ પામ્યા.
सब कुछ बहा ले गई नदी, मंदिर देख बदल लिया रास्ता ! Panchvaktra Temple Viral Video | Himachal Floods
सब कुछ बहा ले गई नदी, मंदिर देख बदल लिया रास्ता ! Panchvaktra Temple Viral Video | Himachal Floods