વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું , નવિનીકરણ કરો , રજૂઆત કરાઇ ગીરગઢડાથી ખીલાવડ– ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરી એ જવા મુશ્કેલી પડતી હોય આથી આ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફત તાલુકા જીલ્લા વિકાસ અધિકારી , જીલ્લા કલેકટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.ગીરગઢડા થી ખીલાવડ - ધોકડવા ગામનો મુખ્ય રસ્તો 20 ગામોને જોડતો રસ્તો પસાર થાય છે . આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી . અને આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સભા માં થઈ આટલી મોટી ભૂલ સુરક્ષા ને લઇ ઉઠ્યા મોટા સવાલ
અમદાવાદ ના બાવળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સભા ને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે અચાનક એક...
বিহু শিল্পী সংস্থাৰ গুৰুত্বপূৰ্ণ বৈঠক সম্পন্ন
গুৱাহাটী গণেশ মন্দিৰ,গণেশ উদ্যানৰ পেক্ষাগৃহত বিহু শিল্পী সংস্থা অসমৰ ৫ম খন কেন্দ্ৰীয়...
গোলাঘাট জিলাৰ মৰঙী মৌজাত অব্যাহত আছে বন্যহস্তীৰ উপদ্ৰৱ। নিশা মুৰফুলনীত ভাঙিলে বাসগৃহ।
গোলাঘাট জিলাৰ মৰঙী মৌজাত অব্যাহত আছে হাতী মানুহৰ ভয়াবহ সংঘাত । নিশা বন্যহস্তীয়ে সম্পূৰ্ণৰূপে ভাঙি...
कन्नड शहरात श्रीराम नवमी उत्साहात; स्वराज्य रक्षक संघाच्या वतीने भव्य शोभायात्रा
कन्नड शहरात 'श्रीराम जय राम जय जय राम'च्या गजरात श्रीराम नवमी मोठ्या उत्साहात साजरी करण्यात आली....