વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું , નવિનીકરણ કરો , રજૂઆત કરાઇ ગીરગઢડાથી ખીલાવડ– ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરી એ જવા મુશ્કેલી પડતી હોય આથી આ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફત તાલુકા જીલ્લા વિકાસ અધિકારી , જીલ્લા કલેકટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.ગીરગઢડા થી ખીલાવડ - ધોકડવા ગામનો મુખ્ય રસ્તો 20 ગામોને જોડતો રસ્તો પસાર થાય છે . આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી . અને આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra & Mahindra ने तोड़े कमाई के सभी रिकॉर्ड, चौथी तिमाही में कंपनी को 2637 करोड़ रुपये का मुनाफा
नई दिल्ली, बिजनेस डेस्क। देश की पॉपुलर कंपनी Mahindra & Mahindra को पिछले वित्तीय वर्ष...
જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન ઠાકોરદાસભાઇ ખત્રી ના સહયોગ થી એચ આઇ વી પોજીટીવ બાળકો સાથે ઉજવાયો દીપોત્સવ કાર્યક્રમ "*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*" બનાસ એન પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલા અને પાલનપુર એ આર ટી સિવિલ હોસ્પિટલ...