વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું , નવિનીકરણ કરો , રજૂઆત કરાઇ ગીરગઢડાથી ખીલાવડ– ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરી એ જવા મુશ્કેલી પડતી હોય આથી આ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફત તાલુકા જીલ્લા વિકાસ અધિકારી , જીલ્લા કલેકટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.ગીરગઢડા થી ખીલાવડ - ધોકડવા ગામનો મુખ્ય રસ્તો 20 ગામોને જોડતો રસ્તો પસાર થાય છે . આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી . અને આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડીસા તાલુકાના જેનાલ ગામે લંપીગ્રસ્ત ગાયો માટે લાડુ બનાવવામાં આવ્યા 
 
                      ડીસા તાલુકાના જેનાલ ગામે લંપીગ્રસ્ત ગાયો માટે લાડુ બનાવવામાં આવ્યા
                  
   अपराधी है तो क्या गोली मार देंगे? एनकाउंटर पर भड़के नीतीश, तेजस्वी ने बताया स्क्रिप्टेड है अतीक-अशरफ की हत्या 
 
                      उत्तर प्रदेश के प्रयागराज में पूर्व सांसद और माफिया अतीक अहमद और अशरफ की हत्या पर बिहार के...
                  
   માયાભાઈએ આપ્યો કમાના વીરોધ કરનારને કરારો જવાબ | Kamo | Kamo Kirtidan Gadhavi dayro | Khajur Bhai 
 
                      માયાભાઈએ આપ્યો કમાના વીરોધ કરનારને કરારો જવાબ | Kamo | Kamo Kirtidan Gadhavi dayro | Khajur Bhai
                  
   'Shahjahan Sheikh को आज 4:15 बजे तक CBI को सौंपा जाए', ममता सरकार को हाईकोर्ट का दो टूक आदेश 
 
                      'Shahjahan Sheikh को आज 4:15 बजे तक CBI को सौंपा जाए', ममता सरकार को हाईकोर्ट का दो टूक आदेश
                  
   শিৱসাগৰৰ চিত্ৰলেখা কলা পৰিষদৰ  উদ্যোগত শ্ৰী শী ৰাসলীলা  সোনালী জয়ন্তী বৰ্ষ উদ্যাপন। 
 
                      শিৱসাগৰৰ চিত্ৰ লেখা কলাপৰিষদৰ সৌজ্যনত , শিৱসাগৰৰ মুকুতা উপাধিৰে বিভুষিত মাখন বড়া দেৱৰ পৰিচালনাত...
                  
   
  
  
  
  
   
   
  