વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું , નવિનીકરણ કરો , રજૂઆત કરાઇ ગીરગઢડાથી ખીલાવડ– ધોકડવાને જોડતો અતિ બિસ્માર રસ્તાને કારણે 20 જેટલાં ગામના લોકોને તમામ કામકાજ માટે ગીરગઢડા કચેરી એ જવા મુશ્કેલી પડતી હોય આથી આ બિસ્માર રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે મનુભાઇ કવાડ તેમજ ગ્રામજનો દ્વારા ગીરગઢડા મામલતદાર મારફત તાલુકા જીલ્લા વિકાસ અધિકારી , જીલ્લા કલેકટર તેમજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી.ગીરગઢડા થી ખીલાવડ - ધોકડવા ગામનો મુખ્ય રસ્તો 20 ગામોને જોડતો રસ્તો પસાર થાય છે . આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાયેલ હોય આ રસ્તાને રીપેરીંગ તેમજ નવિનીકરણ કરવામાં આવે તે બાબતે અનેકવાર રજુઆત છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી . અને આ રસ્તા પરથી પસાર થતા અનેક રાહદારી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતો થયા છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Quick Morning Stretching Routine For Flexibility, Mobility, And Stiffness!
Quick Morning Stretching Routine For Flexibility, Mobility, And Stiffness!
Supreme Court ने Manish Sisodia Bail सुनवाई पर ED-CBI को क्यों नोटिस जारी किया? Arvind Kejriwal
Supreme Court ने Manish Sisodia Bail सुनवाई पर ED-CBI को क्यों नोटिस जारी किया?
नापिकी मुळे गणेश सारूक यांची आत्महत्या
केज तालुक्यात मागिल महिनाभरापासून सुरू असलेल्या संततधार पावसामुळे शेतातील काढणीस आलेलं सोयाबीन व...
मैदानों में चढ़ा पारा तो पहाड़ों पर उमड़े पर्यटक, नैनीताल-शिमला और मनाली में होटल फुल; नहीं मिल रहे कमरे
नई दिल्ली। उत्तर भारत में भीषण गर्मी के चलते लोग राहत पाने के लिए पहाड़ों का रुख कर रहे हैं।...