દિયોદર તાલુકાના સણાવ ગામે ભાદરવી નોમના દિવસે દર વર્ષે ની જેમ આ વર્ષે રામદેવપીર નો મેળો ભરાયો

સમસ્ત સણાવ ના લોકો દ્વરા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે સંત વાણી નો પ્રોગ્રામ રાખવામાં આવેલ તેમજ સવારે દરેક ઘરે થી રામદેવપીર નું નેજુ લેઈને લોકો આવે છે આખું ગામ સાથે મેળીને નેજુ ચઢાવવામાં આવે છે સાથે ગ્રામજનો દ્વરા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ માનતા વાળા લોકો એ પોતાની માનતા પુરી થતા 5 જોખાણા કરવામાં કરા હતા તેમજ પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટેની માનતા માની હતી જે મનો કામના પૂર્ણ થતા 20 લોકોએ જમીન દંડવત કરતા રામદેવપીર ના પારે આવ્યા હતા તેમજ 500, જેટલા રામદેવપીર ના નેજા આવાયા હતાં