ભાવનગર શહેરના હાઇવે ટ્રાફિક પી.એસ.આઈ. આર.જે રહેવરનો આજે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર ટ્રાફિક શાખાના પી.આઈ.શ્રી પી.ડી પરમાર, હાઈવે પી.એસ.આઈશ્રી યાદવ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરશ્રી અંકિત પટેલ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરશ્રી જે.જે ચુડાસમા અને અગ્રણી મુન્નાભાઈ વરતેજી, એન્કર ગૃપ ઓફ ભાવેણાના અધ્યક્ષશ્રી ભુપતભાઈ સાટિયા, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા,ઇ.પી. સિનેમાના મેનેજર પંકજભાઈ રાઠોડ, બુર્હાની ગૃપ બ્લડ ડોનેશન કેમ્પના ઈસ્માઈલભાઈ ટીનવાલા અને ભાવનગર ટ્રાફિક પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेवंताबाई किसनराव फडतरे यांचे निधन
कोरेगाव भीमा : गजानन गव्हाणे पाटील
कोरेगाव...
Delhi Showroom Robbery: छत काटकर शोरुम में घुसे चोर, साफ कर दिया 25 करोड़ का गहना | Crime News
Delhi Showroom Robbery: छत काटकर शोरुम में घुसे चोर, साफ कर दिया 25 करोड़ का गहना | Crime News
લાખણી ડીસા હાઇવે પર ભેમાજી ગોળીયા નજીક બે પદયાત્રીઓને અડફેટે લેતાં એકનું ઘટનાસ્થળે મોત
લાખણી ડીસા હાઇવે પર ભેમાજી ગોળીયા નજીક બે પદયાત્રીઓને અડફેટે લેતાં એકનું ઘટનાસ્થળે મોત
વડોદરા ભાદરવા સુદ એકમ નિમિતે મેલડી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી
વડોદરા ભાદરવા સુદ એકમ નિમિતે મેલડી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી
Gyanvapi Case में फैसला सुनाने वाले Judge Ajay Krishna Vishwesha को Yogi सरकार ने कौन सा पद दे दिया?
Gyanvapi Case में फैसला सुनाने वाले Judge Ajay Krishna Vishwesha को Yogi सरकार ने कौन सा पद दे दिया?