ભાવનગર શહેરના હાઇવે ટ્રાફિક પી.એસ.આઈ. આર.જે રહેવરનો આજે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર ટ્રાફિક શાખાના પી.આઈ.શ્રી પી.ડી પરમાર, હાઈવે પી.એસ.આઈશ્રી યાદવ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરશ્રી અંકિત પટેલ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરશ્રી જે.જે ચુડાસમા અને અગ્રણી મુન્નાભાઈ વરતેજી, એન્કર ગૃપ ઓફ ભાવેણાના અધ્યક્ષશ્રી ભુપતભાઈ સાટિયા, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા,ઇ.પી. સિનેમાના મેનેજર પંકજભાઈ રાઠોડ, બુર્હાની ગૃપ બ્લડ ડોનેશન કેમ્પના ઈસ્માઈલભાઈ ટીનવાલા અને ભાવનગર ટ્રાફિક પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka: कोविड घोटाले की जांच करेगी SIT, कर्नाटक सरकार की कैबिनेट बैठक में लिया गया फैसला
बेंगलुरु। कर्नाटक सरकार ने कोविड घोटाले से जुड़ी रिपोर्ट पर कार्रवाई के लिए विशेष जांच दल...
અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે, શરૂ કરશે E-FIR સુવિધા, ઘરે બેઠા મળશે આ લાભ
ઘણીવાર લોકોનો મોબાઈલ કે વાહન ચોરાઈ જાય તો પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા પડે છે. ક્યારેક આ...
કરજણ ના ધામણજા ગામે ન્યાય માટે ભૂખ હડતાળ પર ઉતરી ન્યાયની માંગ.
કરજણ ના ધામણજા ગામે ન્યાય માટે ભૂખ હડતાળ પર ઉતરી ન્યાયની માંગ.
મહેસાણા દૂધ સાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 ઓરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા, તમામને 7 વર્ષની સજા
મહેસાણા : મહેસાણા દૂધ સાગર ડેરીના કૌભાંડ અંગે આજે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો...