સાંતલપુરમાં રામદેવપીર મહારાજના નેજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા અને ઉત્સાહ અને ઉમંગ સાથે નેજા નીકળ્યા હતા નીકળેલી ભવ્ય શોભાયાત્રા માં અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મુખ્ય બજારમાં શોભાયાત્રા નીકળી હતી