આજ રોજ ફતેપુરા તાલુકાના સકવાડા મુકામે બિરસા મુંડા મોરચાના પ્રમુખ શક્તિભાઈ ચંદાણા, ઈશ્વરભાઈ ડામોર અને ફતેપુરા તાલુકાના પુર્વ પ્રમુખ ધનજીભાઈ બામણિયાના આયોજનથી ખાટલા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ માં આમ આદમી પાર્ટીના સક્રિય હોદ્દેદારો તેમજ ગામના નાગરિકોએ હાજરી આપી હતી. 129 ફતેપુરા વિધાનસભાના પ્રભારી અર્જુનભાઈ માલીવાડે દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ કરેલા કાર્યોની અને આકાશભાઈ ચંદાણાએ કેજરીવાલે ગુજરાતની જનતાને આપેલી ગેરંટી વિશેની માહિતી આપી હતી. મિટિંગમાં ધનજીભાઈ બામણીયા પૂર્વ પ્રમુખ આપ ફતેપુરા તાલુકા, કમલેશભાઈ ડિંડોર પુર્વ ઉપપ્રમુખ આપ ફતેપુરા તાલુકા, આકાશભાઈ ચંદાણા પૂર્વ ઉપપ્રમુખ આપ ફતેપુરા તાલુકા, વસંતભાઈ તાવિયાડ કિસાન સંઘના પ્રમુખ ફતેપુરા તાલુકા, ચતુરભાઈ સહસંગઠન મંત્રી 129 ફતેપુરા વિધાન સભા, વિજયભાઈ બરજોડ સહ સંગઠન મંત્રી 129 ફતેપુરા વિધાન સભા, શક્તિભાઈ ચંદાણા બિરસા મુંડા મોરચાના પ્રમખ ફતેપુરા તાલુકા, ઈશ્વરભાઈ ડામોર બિરસા મુંડા મોરચાના સંગઠન મંત્રી આપ ફતેપુરા તાલુકા, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कुमारी शैलजा का दावा, हमारे पक्ष में ही आएंगे नतीजे, CM उम्मीदवारी पर कही ये बात
कांग्रेस नेता कुमारी शैलजा ने मंगलवार को दावा किया कि प्रदेश में हमारी पार्टी जीत हासिल करेगी।...
🔶ৰাজ্যত পুনৰ বন্যহস্তিৰ পোৱালীৰ কৰুণ মৃত্যু ,এসপ্তাহত ৩টাকৈ হাতী পোৱালীৰ মৃত্যু ভাৰত ভূটান সীমান্তত
🔶ৰাজ্যত পুনৰ বন্যহস্তিৰ পোৱালীৰ কৰুণ মৃত্যু ,এসপ্তাহত ৩টাকৈ হাতী পোৱালীৰ মৃত্যু ভাৰত ভূটান সীমান্তত
iOS 17.4 Beta 2: क्यों खास है Apple का ये नया सॉफ्टवेयर अपडेट? यहां जानें इससे जुड़ी खास बातें
Apple ने अपने कस्टमर्स के लिए iOS 17.4 Beta 2 जारी किया है जिसमें यूजर्स को कई खास अपडेट और...
ભરૂચની સામિયા મન્સૂરીને મુંબઈમાં મળ્યો નવો હાથ,
ભરૂચની સામિયા મન્સૂરીને મુંબઈમાં મળ્યો નવો હાથ, હવે બે હાથે ચલાવી શકશે સડસડાટ કોમ્યુટર
- જન્મથી...
શંકરસિંહ બાપુ હવે જો પાછા કોંગ્રેસમાં જોડાય તો શું બદલાય સમીકરણ - Prashant Dayal
શંકરસિંહ બાપુ હવે જો પાછા કોંગ્રેસમાં જોડાય તો શું બદલાય સમીકરણ - Prashant Dayal