સાંતલપુર તાલુકાના બરારા ગામે ગણેશજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં બરારા ગામના ગ્રામજનો જોડાયા હતા અને ગણપતિ મહારાજની મૂર્તિનું વિસર્જન  કરવામાં આવ્યું હતું.અને ભક્તો દ્વારા ભારે હૈયે ગણપતિ મહારાજને વિદાય આપવામાં આવી હતી.