આજે સવારથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને મંત્રીઓ માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી વિરુધ્ધ બેફામ ટીકા-ટીપ્પણીઓ, નિવેદનો અને ટ્વીટો કરી રહ્યા છે, જો ૨૭ વષઁના શાસનકાળમાં ભાજપે શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, વિજળી, પાણી અને રોજગારી જેવા મુદ્દે કામ કયુઁ હોત તો જનતા સમક્ષ તે કામો જ જવાબ રુપે આપતા હોત, તો તેમને અરવિંદ કેજરીવાલજી વિરુધ્ધ નિવેદનો કરવાની જરુર જ ના પડેત : શ્રી ઇશુદાન ગઢવી