સિહોરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માત્કૃપા નામનું ક્લિનિક ધરાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયાનાં દાદા કરણસિંહ નવલસિંહ સરવૈયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે સ્વર્ગસ્થશ્રીનાં આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવા ઉમદા ભાવથી ડો. પ્રતાપસિંહ સરવૈયા દ્વારા પ્રથમ મદારી (વાદી) વાસ ઝૂપડપટ્ટી તેમજ ગુંદાળા વિસ્તારની પાછળ આવેલ રામનગરપ્લોટિંગ વિસ્તાર ના શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાના નાના બાળકોને ફ્રૂડ પેકેટ આપીને દાદાને ડો.પ્રતાપસિંહ સરવૈયાના પરીવાર દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ છે. ધન્ય છે એ દાદા કે જેને અત્યારના સમય પ્રમાણે આજકાલ કરતા પાંચ વર્ષ થવા આવ્યા છતા પૌત્ર દાદાજીને યાદ રાખીને પોતાનું કર્તવ્ય સમજી દાદા પાછળ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે કહેવું પડે કે પ્રતાપસિંહ સરવૈયા શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવતા પોતે ડોકટર હોવા છતા પોતાનાં વડવાને ન ભૂલી પોતાની નેતિક ફરજ સમજી ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપવા ઘટે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Udhaynidhi Stalin के सिर पर 10 करोड़ इनाम का ऐलान रखने वाले Paramhans Acharya कौन ? | Sanatan Dharma
Udhaynidhi Stalin के सिर पर 10 करोड़ इनाम का ऐलान रखने वाले Paramhans Acharya कौन ? | Sanatan Dharma
Jawaharlal Nehru के बारे में जानना है, लड़के का Viral Video सब बता देगा
Jawaharlal Nehru के बारे में जानना है, लड़के का Viral Video सब बता देगा
જુનાગઢ શિવરાત્રી મેળા નો પ્રારંભ રાજુરામ બાપુ ના અન્નક્ષેત્ર ની શરૂઆત
જુનાગઢ શિવરાત્રી મેળા નો પ્રારંભ રાજુરામ બાપુ ના અન્નક્ષેત્ર ની શરૂઆત
টিংখাঙৰ ২৩০ গৰাকী ৰোগাক্ৰান্ত ব্যক্তিক চিকিৎসাৰ বাবে মুখ্যমন্ত্ৰী সাহায্য পুঁজিৰ চেক প্ৰদান।
আজি ডিব্ৰুগড় জিলাৰ টিংখাং বিধানসভা সমষ্টিৰ বিভিন্ন ৰোগত ৰোগাক্ৰান্ত লোক সকলক চিকিৎসাৰ ক্ষেত্ৰত...
મહેસાણામાં પરિણીતાએ પ્રેમ સબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ ઢીમ ઢાળી દીધું
મહેસાણામાં લગ્નેતર સંબંધમાં મહિલાની હત્યા થઈ છે. મહેસાણા પોલીસના તપાસ મુજબ આરોપી અમરતા ઉર્ફે રાજુ...