સિહોરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માત્કૃપા નામનું ક્લિનિક ધરાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયાનાં દાદા કરણસિંહ નવલસિંહ સરવૈયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે સ્વર્ગસ્થશ્રીનાં આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવા ઉમદા ભાવથી ડો. પ્રતાપસિંહ સરવૈયા દ્વારા પ્રથમ મદારી (વાદી) વાસ ઝૂપડપટ્ટી તેમજ ગુંદાળા વિસ્તારની પાછળ આવેલ રામનગરપ્લોટિંગ વિસ્તાર ના શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાના નાના બાળકોને ફ્રૂડ પેકેટ આપીને દાદાને ડો.પ્રતાપસિંહ સરવૈયાના પરીવાર દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ છે. ધન્ય છે એ દાદા કે જેને અત્યારના સમય પ્રમાણે આજકાલ કરતા પાંચ વર્ષ થવા આવ્યા છતા પૌત્ર દાદાજીને યાદ રાખીને પોતાનું કર્તવ્ય સમજી દાદા પાછળ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે કહેવું પડે કે પ્રતાપસિંહ સરવૈયા શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવતા પોતે ડોકટર હોવા છતા પોતાનાં વડવાને ન ભૂલી પોતાની નેતિક ફરજ સમજી ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપવા ઘટે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યકમ યોજાયો
ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યકમ યોજાયો
চিলাপথাৰত দুই প্ৰয়াত ছাত্ৰ নেতালৈ শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান এজেৱাইচিপিৰ
চিলাপথাৰত দুই প্ৰয়াত ছাত্ৰ নেতালৈ শ্ৰদ্ধাঞ্জলি অনুষ্ঠান এ জে ৱাই চি পি ৰ
অসম জাতীয়তাবাদী যুৱ...
नकली शराब एवं गैंगस्टर के मामले में पुलिस ने की कार्रवाई।
जनपद आजमगढ़ में,नकली शराब एवं गैंगस्टर के मामले में पुलिस ने की कार्रवाई।मालूम होकि जनपद आजमगढ़...
મિત્રતા શરમમાં : 300 રૂપિયા માટે ઝઘડો કર્યા બાદ મિત્રના માથા પર પથ્થર વડે માર્યો અને તેનું મોત નીપજ્યું
સુરતના અમરોલી વિસ્તારમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે મિત્રતાને શરમમાં મૂકી દીધી છે....
ખેરાલુ આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર | live news | Breaking news | #short #viral #video
ખેરાલુ આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર | live news | Breaking news | #short #viral #video