સિહોરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માત્કૃપા નામનું ક્લિનિક ધરાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયાનાં દાદા કરણસિંહ નવલસિંહ સરવૈયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે સ્વર્ગસ્થશ્રીનાં આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવા ઉમદા ભાવથી ડો. પ્રતાપસિંહ સરવૈયા દ્વારા પ્રથમ મદારી (વાદી) વાસ ઝૂપડપટ્ટી તેમજ ગુંદાળા વિસ્તારની પાછળ આવેલ રામનગરપ્લોટિંગ વિસ્તાર ના શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાના નાના બાળકોને ફ્રૂડ પેકેટ આપીને દાદાને ડો.પ્રતાપસિંહ સરવૈયાના પરીવાર દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ છે. ધન્ય છે એ દાદા કે જેને અત્યારના સમય પ્રમાણે આજકાલ કરતા પાંચ વર્ષ થવા આવ્યા છતા પૌત્ર દાદાજીને યાદ રાખીને પોતાનું કર્તવ્ય સમજી દાદા પાછળ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે કહેવું પડે કે પ્રતાપસિંહ સરવૈયા શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવતા પોતે ડોકટર હોવા છતા પોતાનાં વડવાને ન ભૂલી પોતાની નેતિક ફરજ સમજી ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપવા ઘટે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી લયને વિરોધ આવેદનપત્ર આપ્યું
રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી લયને વિરોધ આવેદનપત્ર આપ્યું
યુટ્યુબ વિડીયો જોઈને છોકરાએ બનાવ્યો દારૂ, મિત્ર પીધા બાદ હોસ્પિટલમાં દાખલ
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં, 12 વર્ષના છોકરાએ યુટ્યુબ પર એક વીડિયો જોયા પછી દ્રાક્ષમાંથી વાઇન...
पर्यटन निदेशक ने लिया स्वदेश दर्शन 2.0 के तहत बनाई जा रही डीपीआर का जायजा
पर्यटन निदेशक ने लिया स्वदेश दर्शन 2.0 के तहत बनाई जा रही डीपीआर का जायजा
...
Lok Sabha Election 2024: युवाओं से Rahul Gandhi के 5 बड़े वादे, सरकारी नौकरी से लेकर स्टार्टअप लोन
Lok Sabha Election 2024: युवाओं से Rahul Gandhi के 5 बड़े वादे, सरकारी नौकरी से लेकर स्टार्टअप लोन