સિહોરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માત્કૃપા નામનું ક્લિનિક ધરાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયાનાં દાદા કરણસિંહ નવલસિંહ સરવૈયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે સ્વર્ગસ્થશ્રીનાં આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવા ઉમદા ભાવથી ડો. પ્રતાપસિંહ સરવૈયા દ્વારા પ્રથમ મદારી (વાદી) વાસ ઝૂપડપટ્ટી તેમજ ગુંદાળા વિસ્તારની પાછળ આવેલ રામનગરપ્લોટિંગ વિસ્તાર ના શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાના નાના બાળકોને ફ્રૂડ પેકેટ આપીને દાદાને ડો.પ્રતાપસિંહ સરવૈયાના પરીવાર દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ છે. ધન્ય છે એ દાદા કે જેને અત્યારના સમય પ્રમાણે આજકાલ કરતા પાંચ વર્ષ થવા આવ્યા છતા પૌત્ર દાદાજીને યાદ રાખીને પોતાનું કર્તવ્ય સમજી દાદા પાછળ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે કહેવું પડે કે પ્રતાપસિંહ સરવૈયા શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવતા પોતે ડોકટર હોવા છતા પોતાનાં વડવાને ન ભૂલી પોતાની નેતિક ફરજ સમજી ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપવા ઘટે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nomura On Exide Batteries Short Covering | इस Stock को Fresh Buy से होगा फायदा? क्या होगी Stop Loss?
Nomura On Exide Batteries Short Covering | इस Stock को Fresh Buy से होगा फायदा? क्या होगी Stop Loss?
ડીસામાં જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા: એક મહીલા ફરાર
ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફે મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે...
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
MP में तीन मालगाड़ियां आपस में टकराई, 1 पायलट की हुई मौत 5 लोको पायलट घायल, इंजन में लगी आग, बिलासपुर-कटनी रूट की ट्रेनें हुई प्रभावित
MP में तीन मालगाड़ियां आपस में टकराई, 1 पायलट की हुई मौत 5 लोको पायलट घायल, इंजन में लगी आग,...
UP Politics: 'जिनको सीट नहीं मिलेगी उनको हम साथ लेंगे’, Raja Bhaiya को लेकर बोले Akhilesh Yadav | SP
UP Politics: 'जिनको सीट नहीं मिलेगी उनको हम साथ लेंगे’, Raja Bhaiya को लेकर बोले Akhilesh...