સિહોરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માત્કૃપા નામનું ક્લિનિક ધરાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયાનાં દાદા કરણસિંહ નવલસિંહ સરવૈયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે સ્વર્ગસ્થશ્રીનાં આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવા ઉમદા ભાવથી ડો. પ્રતાપસિંહ સરવૈયા દ્વારા પ્રથમ મદારી (વાદી) વાસ ઝૂપડપટ્ટી તેમજ ગુંદાળા વિસ્તારની પાછળ આવેલ રામનગરપ્લોટિંગ વિસ્તાર ના શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાના નાના બાળકોને ફ્રૂડ પેકેટ આપીને દાદાને ડો.પ્રતાપસિંહ સરવૈયાના પરીવાર દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ છે. ધન્ય છે એ દાદા કે જેને અત્યારના સમય પ્રમાણે આજકાલ કરતા પાંચ વર્ષ થવા આવ્યા છતા પૌત્ર દાદાજીને યાદ રાખીને પોતાનું કર્તવ્ય સમજી દાદા પાછળ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે કહેવું પડે કે પ્રતાપસિંહ સરવૈયા શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવતા પોતે ડોકટર હોવા છતા પોતાનાં વડવાને ન ભૂલી પોતાની નેતિક ફરજ સમજી ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપવા ઘટે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અંજાર તાલુકા ના ખેડોઈ અને   મીંદીયાળા ગામ ના આવેલ ફોરેસ્ટ ખાતા ની અંદર  આવેલ શ્રી મોમાઈ માતાજી નું 
 
                      અંજાર તાલુકા ના ખેડોઈ અને મીંદીયાળા ગામ ના આવેલ ફોરેસ્ટ ખાતા ની અંદર આવેલ શ્રી મોમાઈ માતાજી નું
                  
   बागेश्वर धाम सरकार के पीठाधीश्वर पंडित धीरेंद्र कृष्ण शास्त्री पहुंचे राष्ट्रपति भवन!! 
 
                      बागेश्वर धाम सरकार के पीठाधीश्वर पंडित धीरेंद्र कृष्ण शास्त्री पहुंचे राष्ट्रपति भवन!!
                  
   Rakhwale: Operation Garol में Col Manpreet, Major Ashish Dhonchak की जान धोखे से ली गई? 
 
                      Rakhwale: Operation Garol में Col Manpreet, Major Ashish Dhonchak की जान धोखे से ली गई?
                  
   अपघातातील दुचाकीने घेतला पेट, दुचाकी जळून खाक@india report 
 
                      अपघातातील दुचाकीने घेतला पेट, दुचाकी जळून खाक@india report
                  
   ગોધરા : સબજેલમાં ભાવુકતા સાથે ઉજવાયો રક્ષાબંધનનો પર્વ 
 
                      ગોધરા : સબજેલમાં ભાવુકતા સાથે ઉજવાયો રક્ષાબંધનનો પર્વ...
રક્ષાબંધનના ભાઈ-બહેન વચ્ચેના અતૂટ...
                  
   
  
  
  
   
   
   
   
  