સિહોરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માત્કૃપા નામનું ક્લિનિક ધરાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયાનાં દાદા કરણસિંહ નવલસિંહ સરવૈયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે સ્વર્ગસ્થશ્રીનાં આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવા ઉમદા ભાવથી ડો. પ્રતાપસિંહ સરવૈયા દ્વારા પ્રથમ મદારી (વાદી) વાસ ઝૂપડપટ્ટી તેમજ ગુંદાળા વિસ્તારની પાછળ આવેલ રામનગરપ્લોટિંગ વિસ્તાર ના શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાના નાના બાળકોને ફ્રૂડ પેકેટ આપીને દાદાને ડો.પ્રતાપસિંહ સરવૈયાના પરીવાર દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ છે. ધન્ય છે એ દાદા કે જેને અત્યારના સમય પ્રમાણે આજકાલ કરતા પાંચ વર્ષ થવા આવ્યા છતા પૌત્ર દાદાજીને યાદ રાખીને પોતાનું કર્તવ્ય સમજી દાદા પાછળ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે કહેવું પડે કે પ્રતાપસિંહ સરવૈયા શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવતા પોતે ડોકટર હોવા છતા પોતાનાં વડવાને ન ભૂલી પોતાની નેતિક ફરજ સમજી ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપવા ઘટે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Akhilesh Yadav को CBI ने भेजा था नोटिस, पेश होने से Akhilesh ने किया इनकार | UP Politics | Aaj Tak
Akhilesh Yadav को CBI ने भेजा था नोटिस, पेश होने से Akhilesh ने किया इनकार | UP Politics | Aaj Tak
जस्टिस उज्ज्वल भुइयां और जस्टिस एसवी भट्टी बने सुप्रीम कोर्ट के नए न्यायाधीश, CJI डीवाई चंद्रचूड़ ने दिलाई शपथ
नई दिल्ली, न्यायमूर्ति उज्ज्वल भुइयां और न्यायमूर्ति एस वेंकटनारायण भट्टी ने सुप्रीम कोर्ट...
केबनिट मंत्री ब्रजेन्द्र प्रताप सिंह ने बारिश व ओला बृष्टि से हुय नुकशान को लिया संज्ञान में
अजयगढ:-मध्यप्रदेश शासन में खनिज साधन व श्रम विभाग के केबनिट मंत्री ब्रजेन्द्र प्रताप सिंह ने...
ભર શિયાળે કમોસમી વરસાદની શરૂઆત
અંબાજી....
અંબાજી અને આજુ બાજુ ના વિસ્તાર રાત્રી દરમ્યાન ભર શિયાળે ચોમાસા જેવો માહોલ......