સિહોરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માત્કૃપા નામનું ક્લિનિક ધરાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયાનાં દાદા કરણસિંહ નવલસિંહ સરવૈયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે સ્વર્ગસ્થશ્રીનાં આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવા ઉમદા ભાવથી ડો. પ્રતાપસિંહ સરવૈયા દ્વારા પ્રથમ મદારી (વાદી) વાસ ઝૂપડપટ્ટી તેમજ ગુંદાળા વિસ્તારની પાછળ આવેલ રામનગરપ્લોટિંગ વિસ્તાર ના શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાના નાના બાળકોને ફ્રૂડ પેકેટ આપીને દાદાને ડો.પ્રતાપસિંહ સરવૈયાના પરીવાર દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ છે. ધન્ય છે એ દાદા કે જેને અત્યારના સમય પ્રમાણે આજકાલ કરતા પાંચ વર્ષ થવા આવ્યા છતા પૌત્ર દાદાજીને યાદ રાખીને પોતાનું કર્તવ્ય સમજી દાદા પાછળ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે કહેવું પડે કે પ્રતાપસિંહ સરવૈયા શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવતા પોતે ડોકટર હોવા છતા પોતાનાં વડવાને ન ભૂલી પોતાની નેતિક ફરજ સમજી ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપવા ઘટે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मारवाड़ी युवा मंच के मोरानहाट शाखा के साइक्लोथोन रैली के समापन समारोह में राजस्व मंत्री जोगेन मोहन
मारवाड़ी युवा मंच के मोरानहाट शाखा के साइक्लोथोन रैली के समापन समारोह में राजस्व मंत्री जोगेन मोहन
मंत्री खर्रा बोले-सरकार के काम से कांग्रेस बौखला गई है:जिन्होने पांच साल छिप-छिपकर सरकार चलाई, वो किस मुंह से बयान दे रहे है
यूडीएच मंत्री झाबर सिंह खर्रा ने कहा कि पिछले 10 महीनों में सीएम भजनलाल शर्मा के नेतृत्व में...
মূৰত উকণি হলে মূৰৰ চুলি খুৰাই দিয়া মানুহ নহয় পিজুষ হাজৰিকা; কৰিমুদ্দিন বৰভূঞাক দিলে প্ৰত্যুত্তৰ
মূৰত উকণি হলে মূৰৰ চুলি খুৰাই দিয়া মানুহ নহয় পিজুছ হাজৰিকা। কৰিমুদ্দিন বৰভূঞাক দিলে...
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ? જાહેરમાં જ ફેંકવામાં આવે છે કચરો, તેવા સવાલો ઉઠવા પામ્યા
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ? જાહેરમાં જ ફેંકવામાં આવે છે કચરો, તેવા સવાલો ઉઠવા પામ્યા
રતનપરની મહિલાએ અરજીની તપાસ બાબતે માથાકુટ કરી મહિલા પોલીસ કર્મચારીને અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ નોંધાઈ
જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડકોન્સ્ટેબલ સાથે રતનપરની મહિલાએ અરજીની તપાસ બાબતે...