બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામેલા પરીવારજનોને ઝડપી ન્યાય મળે તે માટે રાણપુર બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી મૌનરેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ધંધુકા,બરવાળા અને રાણપુર પંથકમાં થયેલ લઠ્ઠાકાંડ માં મૃત્યુ પામેલ લોકોના પરીવારજનોને સરકાર ઝડપી ન્યાય આપે અને દરેક પીડીત પરીવાર ને ૧૦-૧૦ લાખની આર્થિક સહાય ની માંગ સાથે મૌનરેલી યોજી રાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.આ માંગણી નહી સ્વીકારાય તો આગામી દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.આ મૌનરેલી માં અખીલ ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી હરપાલસિંહ ચુડાસમા સહીત રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા,રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેજ કોઠારીયા સહીત કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7 हजार से कम में खरीदें 6000mAh बैटरी और 128GB स्टोरेज वाला फोन, तगड़े मिल रहे ऑफर्स
Infinix Smart 8 Plus स्मार्टफोन को फ्लिपकार्ट से कम दाम में खरीद सकते हैं। इस फोन पर बैंक और...
গোলাঘাটত অনা অসমীয়া কৰ্মচাৰীৰ প্ৰহাৰত গুৰুতৰভাৱে আহত হৈছে Flipkart ৰ এজন ডেলিভাৰী বয়
গোলাঘাট বেঙেনাখোৱাত ফ্লীপকাৰ্টৰ কাৰ্য্যালয়ত এজন যুৱকক ফ্লীপকাৰ্টৰ চুপাৰভাইজাৰে মাৰপিত কৰাৰ...
બોડેલી નજીક મહાકાય અજગર નીકળ્યો જુઓ વિડિઓ
બોડેલી નજીક મહાકાય અજગર નીકળ્યો જુઓ વિડિઓ
युवा राष्ट्रवादी कांग्रेस की तरफ से औरंगाबाद में जोरदार आंदोलन.
युवा राष्ट्रवादी कांग्रेस की तरफ से औरंगाबाद में जोरदार आंदोलन.
Gadhada|| શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે શ્રી વચનામૃત મહોત્સવ અનેક ધાર્મિક કાર્યક્રમ સાથે સંપન્ન થયો
Gadhada|| શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે શ્રી વચનામૃત મહોત્સવ અનેક ધાર્મિક કાર્યક્રમ સાથે સંપન્ન થયો