દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જાહેરમાં પ્રચાર યોજાયો હતો જેમાં ફતેપુરા 129 વિધાનસભાના કાર્યકરોએ ફતેપુરા નગરના બજાર વિસ્તાર અને અને નગરમાં ઠેર ઠેર ફરીને આમ આદમી પાર્ટી નો પ્રચાર કર્યો હતો. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સચિવ જયેશભાઇ સંગાડા ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લા મહિલા.મોરચાના પ્રમુખ જિજ્ઞાસાબેન પારગી, ૧૨૯ ફતેપુરા વિધાનસભાના સંગઠન મંત્રી યોગેશભાઈ ડીંડોર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ફતેપુરા નગરમાં ફરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षक दिवस पर गोलाघाट में एन.एच.सी.सी.बी. ने शिक्षकों को किया सम्मानित
आज शिक्षक दिवस के पर अवसर पर राष्ट्रिय मानवाधिकार एवं अपराध नियंत्रण ब्यूरो के सौजन्य से गोलाघाट...
વલભીપુર વિધાનસભા 106 ના કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા
વલભીપુર વિધાનસભા 106 ના કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા
শিৱসাগৰ যুৱদল প্ৰেক্ষাগৃহত জিলা ক্ষুদ্ৰ সঞ্চয় অভিকৰ্তাৰ সন্মিলন
শিৱসাগৰ জিলা যুৱদল প্ৰেক্ষাগৃহত জিলা ক্ষুদ্ৰ সঞ্চয় অভিকৰ্তাৰ সন্মিলন খনি দিনযোৰা কাৰ্য্যসূচীৰে...
Delhi Service Bill को लेकर Manoj Tiwari का AAP पर हमला, बोले, 'Kejriwal को कौनसी पावर चाहिए' | BJP
Delhi Service Bill को लेकर Manoj Tiwari का AAP पर हमला, बोले, 'Kejriwal को कौनसी पावर चाहिए' | BJP
વીજળી પડવાથી બાળક સહિત 2નાં મોત
શહેરમાં 13 ઓગસ્ટ બાદ છેલ્લા 28 દિવસથી વરસાદ ન થતા ભાદરવાની ગરમીનો પારો શનિવારે 38 ડિગ્રી સુધી...