દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જાહેરમાં પ્રચાર યોજાયો હતો જેમાં ફતેપુરા 129 વિધાનસભાના કાર્યકરોએ ફતેપુરા નગરના બજાર વિસ્તાર અને અને નગરમાં ઠેર ઠેર ફરીને આમ આદમી પાર્ટી નો પ્રચાર કર્યો હતો. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સચિવ જયેશભાઇ સંગાડા ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લા મહિલા.મોરચાના પ્રમુખ જિજ્ઞાસાબેન પારગી, ૧૨૯ ફતેપુરા વિધાનસભાના સંગઠન મંત્રી યોગેશભાઈ ડીંડોર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ફતેપુરા નગરમાં ફરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  DEESA/ડીસા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી.. 
 
                      DEESA/ડીસા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી..
                  
   સાબરમતી નદીમાં 13422 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી જોવા મળી  
 
                      સાબરમતી નદીમાં 13422 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી જોવા મળી
                  
   एकनाथ शिंदेंनी ती गोष्ट काढली अन् अजित पवार म्हणाले बिल मंजूर करा... | Ajit Pawar | Eknath Shinde 
 
                      एकनाथ शिंदेंनी ती गोष्ट काढली अन् अजित पवार म्हणाले बिल मंजूर करा... | Ajit Pawar | Eknath Shinde
                  
   नवागत जिलाधिकारी नवनीत चहल ने लिया चार्ज 
 
                      आगरा: नवनियुक्त जिलाधिकारी नवनीत चहल ने सोमवार शाम को चार्ज ग्रहण कर लिया है। इस दौरान उनके साथ...
                  
   
  
  
   
  
   
   
  