દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જાહેરમાં પ્રચાર યોજાયો હતો જેમાં ફતેપુરા 129 વિધાનસભાના કાર્યકરોએ ફતેપુરા નગરના બજાર વિસ્તાર અને અને નગરમાં ઠેર ઠેર ફરીને આમ આદમી પાર્ટી નો પ્રચાર કર્યો હતો. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સચિવ જયેશભાઇ સંગાડા ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લા મહિલા.મોરચાના પ્રમુખ જિજ્ઞાસાબેન પારગી, ૧૨૯ ફતેપુરા વિધાનસભાના સંગઠન મંત્રી યોગેશભાઈ ડીંડોર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ફતેપુરા નગરમાં ફરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અજાણ્યા ઇસમે એક યુવકને માથામાં લાકડી ફટકો મારતા ફરિયાદ.
ખંભાત શહેરના લાલ દરવાજા નજીક આવેલ એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે અજાણ્યા ઇસમે યુવકને...
શિશુવિહાર સંસ્થા માં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્રારા 136 જરૂરિયાતમંદ દર્દીઓને નિશુલ્ક નેત્ર સારવાર મળી
સૌજન્યશ્રી મંદાકિનીબહેન શુક્લ તથા શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડનાં સૌજન્ય થી ૪૫૦...
शंकराचार्य बोले- मोदी गौ-हत्या के एजेंट हो गए:अंबिकापुर में निश्चलानंद बोले- पहले मोदी की गारंटी कहते थे; अब नीतीश-नायडू की बैसाखी पर हैं
छत्तीसगढ़ के अंबिकापुर में पुरी पीठ के शंकराचार्य स्वामी निश्चलानंद सरस्वती ने कहा कि गौ-रक्षा के...
ডিপ্তা সুৰাদীৰ চকত বিভিন্ন ধৰণৰ সুস্বাদু ফল মূল,খাদ্য সম্ভাৰেৰে ভৰি পৰিছে
ৰমজানৰ বজাৰ,আজি পৰা আৰম্ভ হৈছে ৰোজা
আজি পৰা আৰম্ভ হৈছে ৰোজা।
আজিৰে পৰা আৰম্ভ ইছলাম ধৰ্মী লোক সকলৰ পৱিত্ৰ ৰমজান...