દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જાહેરમાં પ્રચાર યોજાયો હતો જેમાં ફતેપુરા 129 વિધાનસભાના કાર્યકરોએ ફતેપુરા નગરના બજાર વિસ્તાર અને અને નગરમાં ઠેર ઠેર ફરીને આમ આદમી પાર્ટી નો પ્રચાર કર્યો હતો. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સચિવ જયેશભાઇ સંગાડા ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લા મહિલા.મોરચાના પ્રમુખ જિજ્ઞાસાબેન પારગી, ૧૨૯ ફતેપુરા વિધાનસભાના સંગઠન મંત્રી યોગેશભાઈ ડીંડોર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ફતેપુરા નગરમાં ફરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सचिन पायलट को लेकर किरोड़ी लाल मीना ने दिया बड़ा बयान, गहलोत का भी किया जिक्र
राजस्थान की सात विधानसभा सीटों पर आगामी 13 नवंबर को होने वाले उपचुनाव से पहले सियासत गरमाई हुई...
Boycott Maldives : ભારતનું અપમાન કરવું ભારે પડ્યું, ભારતીયોએ માલદીવ્સની 10000 હોટેલ્સનું અને 5000 ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવી
માલદિવ્સમાં ચીન તરફી વલણ ધરાવતી મોહમ્મદ મુઈઝુ સરકારના મંત્રીઓના ભારત અને પીએમ મોદી વિરોધી...
Stock Up By 9% | क्यों लगातार Radar पर आ रहा ये Stock, इन गजब Moves के चलते क्या करें निवेशक?
Stock Up By 9% | क्यों लगातार Radar पर आ रहा ये Stock, इन गजब Moves के चलते क्या करें निवेशक?
Breaking News: Uttar Pradesh नूडल्स खाने से 12 साल के मासूम की मौत | Aaj Tak | Latest Hindi News
Breaking News: Uttar Pradesh नूडल्स खाने से 12 साल के मासूम की मौत | Aaj Tak | Latest Hindi News