મનોજ સોરઠીયા  પર હુમલો દરશાવે છેકે ભાજપ ખુબ જ હેરાન છે તેમને સમજાતું નથી કે હવે સુ કરવું તેઓ તેમની હર જોઈ રહ્યા છે 

અમે આમ આદમી પાર્ટી વાળા છીએ  અમે સરદાર પટેલ ભગતસિહ ને પોતાના આદર્શ માનીએ છીએ અમે કાયર નથી અમે અન્યાય અને ભષ્ટાચાર સામે મક્કમતા થી લડીસુ