સિહોરની નગરપાલિકામાં કોન્ટાકટ હેઠળ ફરજ બજાવતા 72 કર્મચારીઓના પગાર મામલે રાજીના રેડ થયા છે કોન્ટાકટરે આજે બેંકમાં ચેક નાખ્યો છે આજે તમામને પગાર મળી જશે તેવું જણાવ્યું હતું નગરપાલિકામાં ફરજ બજાવતા 72 કર્મચારીઓને છેલ્લા બે માસથી પગાર નહિ મળતા કેટલાંક કર્મચારીના પરિવારોની હાલત કફોડી હતી અમને સારી રીતે ખ્યાલ છે કે ખિસ્સામાં પૈસા ન હોઈ તો કઈ રીતે જીવાય છે અને કેટલો અભાવ અને કેટલા દુઃખ પડે છે સવારે ચા બનાવવા માટે ઘરમાં દુધના પણ પૈસા ન હોઈ ત્યારે કર્મચારીઓની મનોવ્યથા કે સ્થિતિ વિચારવાની કલ્પના પણ રુવાડા બેઠા કરી દે છે અને એટલે જ પ્રજાને લગતા પ્રશ્નોને અમે ઉજાગરમાં માનીએ છે અગાઉ લોકડાઉન સમયે અમારા સામે પણ પોલીસ કેસો થયા છે પરંતુ અમને તેની લેશમાત્ર ચિંતા નથી પત્રકારત્વ ધર્મ પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવીએ છે અને નિભાવતા રહીશું તે કમિટમેન્ટ અમે અમારી પોતાની જાત સાથે કર્યું છે કારણકે આ લખનાર પણ ભૂતકાળમાં એટલા જ અભાવમાં જીવ્યા છે છેલ્લા બે માસથી નગરપાલિકા કર્મચારીઓ પોતાની મહેનતનો પગાર લેવા માટે ચિંતામાં હતા કારણકે પરિવારના પેટ ભરવા માટેનો મોટો સવાલ આવીને ઉભો હતો બાદ ગઈકાલથી તમામ કર્મચારીઓને પગાર ચુકવણીની પ્રોસેસ શરૂ થઈ આજે કોન્ટાકટરે બેંકમાં ચેક નાખી દીધો છે આવતીકાલે તમામ કર્મચારીઓને એક માસનો પગાર મળી રહેશે જેથી કર્મચારીઓ રાજીનારેડ બન્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંગણવાડીની 242ની જગ્યા સામે 2000 અરજી આવી
આંગણવાડી વર્કરની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં માત્ર 242 ની જગ્યા માં ભરતી કરવાની છે ત્યારે...
तळेगाव चाकण शिक्रापूर आणि पुणे शिरुर रस्त्यासाठी राष्ट्रीय महामार्ग प्राधिकरणाकडून २२ कोटींचा निधी मंजूर; निविदा प्रक्रिया सुरू*
खासदार डॉ. अमोल कोल्हे यांच्या प्रयत्नांना यश
तळेगाव चाकण शिक्रापूर आणि पुणे शिरुर रस्त्यासाठी राष्ट्रीय महामार्ग प्राधिकरणाकडून २२ कोटींचा...
অসম প্রদেশ কংগ্ৰেছৰ সাধাৰণ সম্পাদক মানস বৰা আৰু জ্যেষ্ঠ নেতা কিশোৰ ভট্টাচাৰ্যৰো কংগ্রেছ ত্যাগ।
অসম প্রদেশ কংগ্ৰেছৰ সাধাৰণ সম্পাদক মানস বৰা আৰু জ্যেষ্ঠ নেতা কিশোৰ ভট্টাচাৰ্যৰো কংগ্রেছ ত্যাগ।
Breaking News: उदयपुर में पकड़ा गया घाटकोपर होर्डिंग हादसे का मुख्य आरोपी | Mumbai | Aaj Tak
Breaking News: उदयपुर में पकड़ा गया घाटकोपर होर्डिंग हादसे का मुख्य आरोपी | Mumbai | Aaj Tak
થર્મલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 10 ફૂટના બીમાર મગરનું રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી
ગળતેશ્વર તાલુકાના થર્મલ ગામેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલે ત્રણ દિવસથી એક વિશાળકાય મગર એક જ...