સિહોરની નગરપાલિકામાં કોન્ટાકટ હેઠળ ફરજ બજાવતા 72 કર્મચારીઓના પગાર મામલે રાજીના રેડ થયા છે કોન્ટાકટરે આજે બેંકમાં ચેક નાખ્યો છે આજે તમામને પગાર મળી જશે તેવું જણાવ્યું હતું નગરપાલિકામાં ફરજ બજાવતા 72 કર્મચારીઓને છેલ્લા બે માસથી પગાર નહિ મળતા કેટલાંક કર્મચારીના પરિવારોની હાલત કફોડી હતી અમને સારી રીતે ખ્યાલ છે કે ખિસ્સામાં પૈસા ન હોઈ તો કઈ રીતે જીવાય છે અને કેટલો અભાવ અને કેટલા દુઃખ પડે છે સવારે ચા બનાવવા માટે ઘરમાં દુધના પણ પૈસા ન હોઈ ત્યારે કર્મચારીઓની મનોવ્યથા કે સ્થિતિ વિચારવાની કલ્પના પણ રુવાડા બેઠા કરી દે છે અને એટલે જ પ્રજાને લગતા પ્રશ્નોને અમે ઉજાગરમાં માનીએ છે અગાઉ લોકડાઉન સમયે અમારા સામે પણ પોલીસ કેસો થયા છે પરંતુ અમને તેની લેશમાત્ર ચિંતા નથી પત્રકારત્વ ધર્મ પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવીએ છે અને નિભાવતા રહીશું તે કમિટમેન્ટ અમે અમારી પોતાની જાત સાથે કર્યું છે કારણકે આ લખનાર પણ ભૂતકાળમાં એટલા જ અભાવમાં જીવ્યા છે છેલ્લા બે માસથી નગરપાલિકા કર્મચારીઓ પોતાની મહેનતનો પગાર લેવા માટે ચિંતામાં હતા કારણકે પરિવારના પેટ ભરવા માટેનો મોટો સવાલ આવીને ઉભો હતો બાદ ગઈકાલથી તમામ કર્મચારીઓને પગાર ચુકવણીની પ્રોસેસ શરૂ થઈ આજે કોન્ટાકટરે બેંકમાં ચેક નાખી દીધો છે આવતીકાલે તમામ કર્મચારીઓને એક માસનો પગાર મળી રહેશે જેથી કર્મચારીઓ રાજીનારેડ બન્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા
પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા
कमला हैरिस ने एक दिन में जुटाई 100 मिलियन डॉलर की राशि, द हिल की रिपोर्ट में दावा
वाशिंगटन। जो बाइडन के दोबारा राष्ट्रपति का चुनाव नहीं लड़ने के एलान के बाद कमला हैरिस...
'बेनकाब हो गई है केंद्र और बीरेन सरकार, मोदी-शाह को पहले से पता थी घटना' Manipur Viral Video पर बोले सुरजेवाला
Manipur Violence: कांग्रेस सांसद रणदीप सुरजेवाला (Congress MP Randeep...
परमेश्वर इंगोले यांचा सत्कार
सेनगाव शहर युवक राष्ट्रवादी काँग्रेस पार्टीच्या वतीने परमेश्वर इंगोले यांचा तहसील परिसरात...
વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ની સુરત ખાતે બદલી કરવામાં આવી
વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ની સુરત ખાતે બદલી કરવામાં આવી