કામરેજ તાલુકાના ઉંભેળ ગામે સ્થિત દેવનારાયણ ભગવાન મંદિર ખાતે રાજસ્થાની સમાજ દ્વારા આયોજીત ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે વી ડી ઝાલાવાડિયા હાજરી આપી. દેવનારાયણ ભગવાનનાં દર્શન કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. 

આ વેળાએ સમાજ અધ્યક્ષ દુદારામજી ગુર્જર, તેમજ હરજીરામજી, નારાયણ ગુર્જર, ઉગમા રામજી ગુર્જર, બાલજી ગુર્જર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.