ભાડલા ભૂપગઢ ગામની સગીરાને જસદણનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો.રાજકોટના ભૂપગઢ ગામની સગીરાને જસદણમાં રહેતો મામાનો પુત્ર નિલેશ ઉર્ફે અટલ લગ્નની લાલચે અપહરણ કરી ગયાની ફરિયાદ આજી ડેમ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવ અંગે ભૂપગઢ ગામના ફરીયાદી નરેશભાઈ નારણભાઈ રાઠોડ(ઉ. વ. 40) હું મજુરી કામ કરૂ છુ અને મારે સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે. ગત તા. 26 ના સાંજના ચારેક વાગ્યાની આસપાસ હું મારા કામ સબબ સરધાર ગામ ગયેલ બાદ સાંજના હું ઘરે આવેલ. તો મારી પત્નીએ મને વાત કરેલ કે આપણી દીકરી સાંજે 4 વાગ્યાના અરસામાં બહાર ગયેલ બાદ ઘરે આવેલ નથી. બાદમાં આજુબાજુમાં તપાસ કરતાં ક્યાંય જોવા મળેલ ન હતી. બાદમાં જસદણના સાણથલી ગામે રહેતા મારા સાળા પ્રવીણભાઈના પુત્ર નીલેષ ઉર્ફ અટલની મારી પુત્રી સાથે સગાઈની વાત કરેલ હતી. જે બાદ અમે તે સબંધની ના પાડી હતી. જેથી તેમની ઘરે તપાસ કરતા નિલેશ પણ ઘરેથી ચાલ્યો ગયાનું જાણવા મળતા તે અમારી પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Heated Discussion between Conrad Sangma and George Lyngdoh 
 
                      Some heated discussion too place between Chief Minister Conrad Sangma and Umroi MLA George...
                  
   માત્ર 8 સેકન્ડમાં ધ્વસ્ત થયું Noida નું ટ્વિન ટાવર, ઉડ્યા ધુમાડાના ગોટેગોટા 
 
                      માત્ર 8 સેકન્ડમાં ધ્વસ્ત થયું Noida નું ટ્વિન ટાવર, ઉડ્યા ધુમાડાના ગોટેગોટા
                  
   Andheri East ByElection: ऋतुजा लटके बिनविरोध निवडून येणार? भाजपवर 'राज'इफेक्ट होणार का? Shivsena 
 
                      Andheri East ByElection: ऋतुजा लटके बिनविरोध निवडून येणार? भाजपवर 'राज'इफेक्ट होणार का? Shivsena
                  
   जेष्ठ नागरिकांचा महिलेवर बलात्कार. !  
 
                      वैजापूर - एका ज्येष्ठ नागरीक व्यक्तीने ४० वर्षीय महिलेवर बलात्कार केल्याची घटना तालुक्यातील मनुर...
                  
   ভাৰতৰত্ন ড০ ভূপেন হাজৰিকাৰ একাদশ মৃত্যু বাৰ্ষিকী উপলক্ষে তিনিচুকীয়া জিলা প্ৰশাসনৰ শ্ৰদ্ধাঞ্জলি জ্ঞাপন 
 
                      ভাৰতৰত্ন ড০ ভূপেন হাজৰিকাৰ একাদশ মৃত্যু বাৰ্ষিকী উপলক্ষে তিনিচুকীয়া জিলা প্ৰশাসনে মহান...
                  
   
  
  
   
   
   
  