ભાડલા ભૂપગઢ ગામની સગીરાને જસદણનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો.રાજકોટના ભૂપગઢ ગામની સગીરાને જસદણમાં રહેતો મામાનો પુત્ર નિલેશ ઉર્ફે અટલ લગ્નની લાલચે અપહરણ કરી ગયાની ફરિયાદ આજી ડેમ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવ અંગે ભૂપગઢ ગામના ફરીયાદી નરેશભાઈ નારણભાઈ રાઠોડ(ઉ. વ. 40) હું મજુરી કામ કરૂ છુ અને મારે સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે. ગત તા. 26 ના સાંજના ચારેક વાગ્યાની આસપાસ હું મારા કામ સબબ સરધાર ગામ ગયેલ બાદ સાંજના હું ઘરે આવેલ. તો મારી પત્નીએ મને વાત કરેલ કે આપણી દીકરી સાંજે 4 વાગ્યાના અરસામાં બહાર ગયેલ બાદ ઘરે આવેલ નથી. બાદમાં આજુબાજુમાં તપાસ કરતાં ક્યાંય જોવા મળેલ ન હતી. બાદમાં જસદણના સાણથલી ગામે રહેતા મારા સાળા પ્રવીણભાઈના પુત્ર નીલેષ ઉર્ફ અટલની મારી પુત્રી સાથે સગાઈની વાત કરેલ હતી. જે બાદ અમે તે સબંધની ના પાડી હતી. જેથી તેમની ઘરે તપાસ કરતા નિલેશ પણ ઘરેથી ચાલ્યો ગયાનું જાણવા મળતા તે અમારી પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp अपने यूजर्स के लिए ला रहा है नया फीचर, ग्रुप चैट इवेंट बनाने और मैनेज करने में होगा मददगार
वॉट्सऐप अपने यूजर्स के लिए नए अपडेट लाता रहता है ताकि उन्हें बेहतर एक्सपीरियंस मिल सकें। इसी...
DEESA // રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે દિવ્યાંગ સ્કૂલમાં દિવાળી સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો..
રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા તારીખ 4/11/ 23 ના શનિવાર ના રોજ દિવાળી પર્વ નિમિત્તે "ખુશીઓનું...
પાલીતાણા : શિવાજી ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું
પાલીતાણા : શિવાજી ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું