ગણેશ ચતુર્થી નિમિત્તે સિહોરમાં ઠેર ઠેર ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. વિશાળ પંડાલો અને ઘરોમાં વિધિવત સ્થાપના કરાય હતી. ભકતોએ વાજતે ગાજતે. સામૈયુ કાઢી બાપાને આવકાર્યા હતા. સમગ્ર સિહોર ગણપતિમય બન્યું હતું. અલૌકિક વાતાવરણમાં ભકતો મંત્રમુગ્ધ બન્યા હતા. બીજા દિવસે. પમ. ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વિવિધ પંડાલોમાં અગ્રણીઓ દ્વારા પુજા આરતી કરાય હતી. શહેર સહિત જિલ્લાભરમાં બુધવારના રિધ્ધિ સિધ્ધિના દેવતા ગણેશજીની પ્રતિમાઓના સ્થાપન સાથે ગણેશ મહોત્સવનો શ્રધ્ધાપૂર્વક પ્રારંભ કરાયો છે. દૂંદાળા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો સિહોર શહેર સહિત. તાલુકાભરમાં ગઇકાલે બુધવારના રોજથી પ્રારંભ થયો હતો જિલ્લાના વિવિધ યુવક મંડળો દ્વારા છેલ્લા એક પખવાડિયાથી તડામાર તૈયારીઓ આરંભી હતી અને વિવિધ યુવક મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર બાપાની પ્રતિમાઓ તેયાર કરાવવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન યુવક મંડળો દ્રારા ગણપતિ. દાદાની પ્રતિમાઓને પંડાલ સુધી વાજતેગાજતે લાવવાનું શરૂ કરાયું હતું. ગણેશોત્સવના સ્થળોએ વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો તેમજ તોરણો દ્વારા રોશની કરી શણગારવામાં આવ્યા છે. આગામી ૧૦ દિવસ સુધી વિધ્રહર્તાની પુજા-અર્ચના કરી ભક્તો દર્શનનો લ્હાવો લેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विधायक बालमुकुंदाचार्य बोले- वक्फ बोर्ड के नाम पर चल रहा 'लैंड जिहाद', जमीनें जब्त कर खोले जाएं गुरुकुल
वक्फ बोर्ड कानून में बदलाव पर चल रही सियासी बहस के बीच भाजपा विधायक बालमुकुंदाचार्य ने बड़ा बयान...
IAS Bhanu goswami,आगरा DM पर जूता चलाने वाला BDO सस्पेंड, कारनामों का चिट्ठा अफसर ने खोल दिया
IAS Bhanu goswami,आगरा DM पर जूता चलाने वाला BDO सस्पेंड, कारनामों का चिट्ठा अफसर ने खोल दिया
મોડાસા થી રામદેવરા રણુજા નીકળેલા પદયાત્રીઓનું ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય સ્વાગત| ATN NEWS GUJARAT
111 લાંબી ધર્મ ધજા સાથે મોડાસા થી રામદેવરા રણુજા નીકળેલા પદયાત્રીઓનું ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય...
পুৱ মাজুলী মহাবিদ্যালয়ৰ ৰাষ্ট্ৰীয় সেৱা যোজনা"ৰ দ্বাৰা প্লাষ্টিক সংগ্ৰহ আৰু পৰিবেশ নিকাকৰণ কায্যসূচী গ্ৰহণ
পুৱ মাজুলীমহাবিদ্যালয়ৰ ৰাষ্ট্ৰীয় সেৱাযোজনা"ৰ দ্বাৰাপ্লাষ্টিক সংগ্ৰহ আৰুপৰিবেশনিকাকৰণ কায্যসূচীগ্ৰহণ।
Protikhya by Nibir Palash and Jyotishman (Assamese Sad Poem)
Protikhya by Nibir Palash and Jyotishman chakravorty Assamese Sad Poem .