ગણેશ ચતુર્થી નિમિત્તે સિહોરમાં ઠેર ઠેર ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. વિશાળ પંડાલો અને ઘરોમાં વિધિવત સ્થાપના કરાય હતી. ભકતોએ વાજતે ગાજતે. સામૈયુ કાઢી બાપાને આવકાર્યા હતા. સમગ્ર સિહોર ગણપતિમય બન્યું હતું. અલૌકિક વાતાવરણમાં ભકતો મંત્રમુગ્ધ બન્યા હતા. બીજા દિવસે. પમ. ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વિવિધ પંડાલોમાં અગ્રણીઓ દ્વારા પુજા આરતી કરાય હતી. શહેર સહિત જિલ્લાભરમાં બુધવારના રિધ્ધિ સિધ્ધિના દેવતા ગણેશજીની પ્રતિમાઓના સ્થાપન સાથે ગણેશ મહોત્સવનો શ્રધ્ધાપૂર્વક પ્રારંભ કરાયો છે. દૂંદાળા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો સિહોર શહેર સહિત. તાલુકાભરમાં ગઇકાલે બુધવારના રોજથી પ્રારંભ થયો હતો જિલ્લાના વિવિધ યુવક મંડળો દ્વારા છેલ્લા એક પખવાડિયાથી તડામાર તૈયારીઓ આરંભી હતી અને વિવિધ યુવક મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર બાપાની પ્રતિમાઓ તેયાર કરાવવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન યુવક મંડળો દ્રારા ગણપતિ. દાદાની પ્રતિમાઓને પંડાલ સુધી વાજતેગાજતે લાવવાનું શરૂ કરાયું હતું. ગણેશોત્સવના સ્થળોએ વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો તેમજ તોરણો દ્વારા રોશની કરી શણગારવામાં આવ્યા છે. આગામી ૧૦ દિવસ સુધી વિધ્રહર્તાની પુજા-અર્ચના કરી ભક્તો દર્શનનો લ્હાવો લેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદ નગરના લીમડી મુકામે ખાટું શ્યામજી બાબાનો ભવ્ય દરબાર સાથે ભજન પ્રોગ્રામ યોજાયો
ઝાલોદ નગરના લીમડી મુકામે ખાટું શ્યામજી બાબાનો ભવ્ય દરબાર સાથે ભજન પ્રોગ્રામ યોજાયો
Bihar Flood News: बिहार में मंडरा रहा बाढ़ का खतरा, नदियों का जलस्तर खतरे के निशान से ऊपर | Aaj Tak
Bihar Flood News: बिहार में मंडरा रहा बाढ़ का खतरा, नदियों का जलस्तर खतरे के निशान से ऊपर | Aaj Tak
Eastern Army Command GOC-in-C will reached Tezpur today for a 4 day long visit
Indian Army Army Eastern Commander General Officer of Commanding in Chief Rana Pratap...
Ratnagiri: रत्नागिरीतील अनधिकृत बांधकामासंदर्भात नितेश राणेंची प्रशासनाबरोबर चर्चा | Nitesh Rane |
Ratnagiri: रत्नागिरीतील अनधिकृत बांधकामासंदर्भात नितेश राणेंची प्रशासनाबरोबर चर्चा | Nitesh Rane |
पालोद येथिल खेळणा मध्यम प्रकल्प ७० टक्के भरला सिल्लोड शहराच्या पाणी प्रश्न मिटला
पालोदचा खेळणा मध्यम प्रकल्प ७० टक्के भरला सिल्लोडचा पाणीप्रश्न मिटला सिल्लोड | दोन दिवस...