સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા પ્રજા વત્સલ રાજવી જોરાવરસિંહજીની પ્રતિમાનું અનાવરણ, સંત સવૈયાનાથજી, શતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી, ની જાહેરાત કરવામા આવી. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીશ્રી ડૉ. મુંજપરા સાહેબ, વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી,ધારાસભ્ય શ્રી ધનજીભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા ,મારા સાથી જયેશભાઈ પટેલ ,પાલીકા પ્રમુખ વિરેન્દ્રભાઈ ,ડો. રૂદ્રસિંહજી ઝાલા ,મનહરસિંહ રાણા ,સહીત સદસ્યો, કર્મચારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ના ફાર્મ હાઉસ પર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ના ફાર્મ હાઉસ પર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
ઉમરગામ પંચાયત કચેરીએ ધારાસભ્ય રમણભાઈ પાટકર ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
ઉમરગામ પંચાયત કચેરીએ ધારાસભ્ય રમણભાઈ પાટકર ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
શકરપૂર ખાતે જુના ઝઘડાની રીસ રાખી પગમાં લાકડીના ફટકા મારતા ફરિયાદ !
ખંભાત તાલુકાના શકરપુર ખાતે જુના ઝઘડાની રીસ રાખી પગના ભાગે લાકડીના ફટકા મારતા ખંભાત શહેર પોલીસ...
આજ સાંજ સુધીમાં 4 બેઠકો ભાજપ જાહેર કરી શકે છે અમિત શાહ દ્વારા બેઠક શરૂ2022 | Spark Today News
આજ સાંજ સુધીમાં 4 બેઠકો ભાજપ જાહેર કરી શકે છે અમિત શાહ દ્વારા બેઠક શરૂ2022 | Spark Today News