બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે બોટાદ જીલ્લા ના રાણપુર પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૬૨૧૦૧૪૫/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧ તથા અમદાવાદ જીલ્લાના વિરમગામ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૨૦૬૦૨૧૦૬૩૧/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) , ૮૧,૮૩ , તથા ઇ.પી.કો. કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબના ગુન્હામાં આરોપી કુલદીપભાઇ બાબભાઇ ખાચર રહે.સુંદરીયાણા તા.રાણપુર જી.સુરેન્દ્રનગર વાળો આ ગુન્હાઓના કામે નાસતો ફરતો હોય અને આરોપી તેના વતન સુંદરીયાણા ખાતે આવેલ હોવાની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. બોટાદના પોલીસ ઇન્સપેકટર એ.બી.દેવધા નાઓની સુચના મુજબ પો.સ.ઇ. એન.જી.રબારી તથા એલ.સી.બી. ના હેડ.કોન્સ . બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ તથા હેડ.કોન્સ . રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા નાસતા ફરતા સ્કોડના આ.હે.કો. રામદેવસિંહ દેવુભા મોરી તથા આ.હે.કો. મયુરસિંહ રામસિંહ ડોડીયા નાઓએ આરોપી કુલદીપભાઇ બાબભાઇ ખાચર જાતે - કાઠી દરબાર રહે.સુંદરીયાણા તા.રાણપુર જી.બોટાદ વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે આજરોજ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'स्वातंत्र्याचा अमृत महोत्सवा'निमित्त उजनी धरणावर तिरंग्याच्या रंगात रोषणाई
'स्वातंत्र्याचा अमृत महोत्सवा'निमित्त उजनी धरणावर तिरंग्याच्या रंगात रोषणाई
તળાજા પંથકમાં તંત્રનો સપાટો અનેક વાહનો ઝપટે ચડ્યા,કેટલા થયા ડીટેઇન?કેટલાને મળ્યો દંડ?
તળાજા પંથકમાં તંત્રનો સપાટો અનેક વાહનો ઝપટે ચડ્યા,કેટલા થયા ડીટેઇન?કેટલાને મળ્યો દંડ?
લહેરી પુરા સ્થિત ના વિસ્તારમાં દુકાન મા આગ લાગવાનો બનાવ બન્યો
લહેરી પુરા સ્થિત ના વિસ્તારમાં દુકાન મા આગ લાગવાનો બનાવ બન્યો
બી.એસ.એફ.જવાનની ફિલ્મી ઢબે ધરપકડ કેમ થઈ ? જુઓ સમગ્ર મામલો.
પાવીજેતપુર તાલુકાના ઘૂટણવડ ગામે એક મહિના પહેલા બનેવીને બંદૂકના ભડાકે મોતને ઘાટ ઉતારવાના કેસમાં સહ...