મારા અસારવા વિધાનસભાની જનતાની સુખાકારી માટે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે આજરોજ અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવજી અને અ.મ્યુ.કોર્પોરેશનના કમિશ્નર શ્રી લોચન શહેરાજી સાથે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે અગત્યની બેઠક યોજી ચર્ચા કરવામાં આવી.