પર્યાવરણ વન અને જીવસૃષ્ટિ સરક્ષણ ના ઉદેશ્ય સાથે મૂળી એમ ડી આર કન્યા વિદ્યાલય ના આચાર્ય અનિતા બેન ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ વૃક્ષ ને કંકુ તિલક કરી પુજા અર્ચના કરી હતી પ્રકૃતિ વંદન કાર્યક્રમ દરમ્યાન પ્રાકૃતિક મુલ્યો  જીવનસૃપ્ટિ સરક્ષણ પર્યા વરણ અને વન પ્રત્યે શ્રધ્ધા ના સંસ્કારનુ સિંચન થશે વૃક્ષ નુ મહત્વ સમજાવી દરેક ધરે એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી