કઠલાલ માં આવેલ સ્વાગત હોટલ ખાતે કઠલાલ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનની મીટીંગ યોજાઇ હતી.આ મિટિંગમાં હર ઘર તિરંગા બાબતે સક્રિય થઈ કામગીરી કરવા માહિતી અપાઈ હતી તેમજ સૌ કોઈ આ કામગીરીમાં જોડાયા તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ સરકાર દ્વારા થતા વિકાસના કાર્યો જનતા સુધી પહોંચે અને નાગરિકો તેનો લાભ લઈ શકે તે ઉદ્દેશ્યથી લોકો સુધી વિકાસના કાર્યો પહોંચાડવા બાબતે જણાવવામાં આવ્યું હતું.આ મિટિંગમાં સંજયભાઈ પટેલ પૂર્વધારાસભ્ય ખંભાત તેમજ ખેડા જિલ્લા ભાજપ મંત્રી રાજેશ પટેલ,વર્ષાબેન વ્યાસ, નટુભાઈ સોઢા તથા કઠલાલ શહેર ભાજપ પ્રમુખ બિપિનભાઈ પટેલ તેમજ કઠલાલ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન તથા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
यह सत्य है, सालों पहले श्रद्धा के केंद्र इधर-उधर हुए:देवनानी बोले- मामला कोर्ट में, उन्हें निर्णय कर दें
अजमेर शरीफ में संकट मोचन मंदिर होने के दावे को लेकर विधानसभा स्पीकर वासुदेव देवनानी ने कहा- यह...
श्री तिलस्वां महादेव मंदिर ट्रस्ट के दानपात्र से निकले 34,23,239 रुपए ऑनलाइन ओर रसीदों से प्राप्त राशि की गणना अभी बाकी
भीलवाड़ा
ब्यूरो रिपोर्ट
तिलस्वां महादेव मंदिर का दानपात्र दो माह बाद खुला,मंदिर के दानपात्र...
NAVSARI : પૂર અસરગ્રસ્ત હરણગામમાં 160 ફૂડ કીટનું વિતરણ
#buletinindia #gujarat #navsari
પાલનપુરમાં ચાલીસા મહોત્સવ નિમિત્તે ઝૂલેલાલ મંદિર થી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું
પાલનપુરમાં ચાલીસા મહોત્સવ નિમિત્તે ઝૂલેલાલ મંદિર થી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું
...
દિયોદર : A.P.M.C નવા ચેરમેન માલાભાઈ એસ. પટેલ ની બિનહરીફ વરણી કરાઈ.
દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ...